જાણો એ લડાઈ વિશે જ્યારે ભારતીય સેનાએ ચીનની સેનાને ધૂળ ચટાડી દીધી હતી!

ચીન સતત ભારતને 1962નું યુદ્ધ યાદ કરાવીને ધમકી આપે છે. જો કે આ યુદ્ધ પછીના ભારતના સૈન્યના સાહસની વાત ચીન નહીં કરે. એક લડાઈ એવી પણ ભારત અને ચીન વચ્ચે થઈ હતી જેમાં ચીનના 300 સૈનિકો માર્યા ગયા હતા અને ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. ભારતની રણનીતિથી ચીનને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો […]

જાણો એ લડાઈ વિશે જ્યારે ભારતીય સેનાએ ચીનની સેનાને ધૂળ ચટાડી દીધી હતી!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:53 PM

ચીન સતત ભારતને 1962નું યુદ્ધ યાદ કરાવીને ધમકી આપે છે. જો કે આ યુદ્ધ પછીના ભારતના સૈન્યના સાહસની વાત ચીન નહીં કરે. એક લડાઈ એવી પણ ભારત અને ચીન વચ્ચે થઈ હતી જેમાં ચીનના 300 સૈનિકો માર્યા ગયા હતા અને ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. ભારતની રણનીતિથી ચીનને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Know when India won the fight against China

આ પણ વાંચો : ગલવાન ઘાટીમાં ચીનની કાયરતા, જાણો કેવી રીતે 1962માં પણ ભારતની સાથે કર્યો હતો વિશ્વાસઘાત?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1962ની લડાઈ બાદ ભારત અને ચીન બંને દેશએ પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. 1962 બાદ ભારતીય સેનાના અધિકારીઓએ નક્કી કર્યું કે કાંટાળી વાડ સરહદ પર લગાવવામાં આવે તો તણાવ ઓછો થઈ શકે. 11 સપ્ટેમ્બર, 1967ના રોજ સવારે વાડ લગાવવાનું કામ શરુ કરવામાં આવ્યું. આ વાડ નાથુલાથી લઈને સેબુલા સુધી લગાવવાની હતી. 70 ફિલ્ડ કંપનીના એન્જિનિયર્સની મદદથી વાડ લગાવવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે 2 ગ્રેનેડિયર્સ અને સેબુ લા પોસ્ટના સૈનિકોને કહેવામાં આવ્યું કે કોઈપણ અપ્રિય ઘટના ઘટે તો તેઓ કાર્યવાહી માટે તૈયાર રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેવું વાડ લગાવવાનું કામ શરૂ થયું ચીનના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા. ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ રાયસિંહને કહેવામાં આવ્યું કે કાંટાળી વાડ લગાવવાનું બંધ કરવામાં આવે. જો કે ભારત તરફથી આદેશ હતો કે ચીનની કોઈપણ વિનંતી સ્વીકાર્યા વગર કામ ચાલુ રાખવું. આ વાતચીતમાં જ ચીનની સૈનાએ મશીનગન ફાયરિંગ શરૂ કરી દીધું. કર્નલ રાયને 3 ગોળીએ વાગી અને તેઓ ઢળી પડ્યા હતા. ભારતીય સેનાના જવાન જે પણ ખુલ્લામાં હતા તેઓ ચીનના સૈન્યના ગોળીબારમાં શહીદ થયા.

Know when India won the fight against China

જ્યારે સગત સિંહે જોયું કે ચીન તરફથી આક્રમક રીતે ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેઓએ તોપનો મારો ચલાવવાનો આદેશ આપ્યો. ભારત તરફથી કરવામાં આવેલાં તોપમારામાં ચીનના 300 સૈનિક માર્યા ગયા. બાદમાં આ લડાઈ બે દિવસ સુધી ચાલી. ભારતે વધારે તોપ મગાવી અને ચીનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતીય સેના ઉંચાઈ પર હોવાથી ભારતને ફાયદો થયો. તોપનું નિશાન ચીનની સેનાના ઠેકાણા પર અચૂક વાગતું હતું. જ્યારે ભારતીય સૈનિકો ઉંચાઈ પર હોવાથી ચીનની તોપ  વધારે કશું બગાડી શકી નહી.

જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે ચીને આરોપ લગાવ્યો કે ભારતે ચીનના ક્ષેત્રમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આમ ભારતીય સેનાએ ચીનની સામે એ લડાઈ હતી જેમાં ચીનને વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ લડાઈ બાદ ચીનના વધુ સૈનિકો ભારત કરતાં માર્યા ગયા. આજેપણ ભારતીય સેનાના જવાનો આ લડાઈને યાદ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">