કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, […]

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના
http://tv9gujarati.in/kehta-bhi-diwana…ano-daavo-thokyo/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 2:10 PM

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનાં સિયાચીન સહિત ગુજરાતનાં જૂનાગઢ પર દાવો ઠોકી દીધો. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ઉઠાવ્યું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી ભારતે 370ની કલમ હટાવી તેના પાંચ વર્ષ પુરા થવાના છે. પાકિસ્તાને જાહેર કરેલા નવા નક્શામાં ભારત અને ચીન વચ્ચે જે વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે તેને અનડિફાઈન્ડ ફ્રન્ટિયર નામ આપ્યું છે. પાકિસ્તાન હવે આ નક્શો યુનાઈટેડ નેશન સામે મુકવાનું છે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે એક દિવસ પહેલા જ નિયંત્રણ રેખા પર શાહ અને દેશનાં રક્ષામંત્રી પહોચ્યા હતા અને તેમણે જમાવ્યું હતું કે કાશ્મીરનાં લોકોની આઝાદીનાં હક માટેનાં સમર્થનમાં છે અને બીજા જ દિવસે આખા કાશ્મીર પર તેણે દાવો ઠોકી દીધો.

જણાવવું રહ્યું કે ભારત સાથે સીમા વિવાદ પછી નેપાળે પણ આવું જ કર્યું હતું. લિપુલેખ, કાલાપાણી અને લિપિયાધુરાને પોતાનું બતાવતા નેપાળ સરકારે પોતાના દેશનો નક્શો જારી કરી દીધો હતો અને તેને સંસદમાં પાસ પણ કરાવી દીધો. ખાસ વાત એ છે કે હાલમાં જ નેપાળનાં વિદેશ પ્રધાન પ્રદિપ ગ્યાવલીએ કહ્યું હતું કે તેમની ચીન સાથે કોઈ સીમા વિવાદ નથી પરંતુ ભારત સાથે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">