AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, […]

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના
http://tv9gujarati.in/kehta-bhi-diwana…ano-daavo-thokyo/
| Updated on: Aug 04, 2020 | 2:10 PM
Share

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનાં સિયાચીન સહિત ગુજરાતનાં જૂનાગઢ પર દાવો ઠોકી દીધો. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ઉઠાવ્યું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી ભારતે 370ની કલમ હટાવી તેના પાંચ વર્ષ પુરા થવાના છે. પાકિસ્તાને જાહેર કરેલા નવા નક્શામાં ભારત અને ચીન વચ્ચે જે વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે તેને અનડિફાઈન્ડ ફ્રન્ટિયર નામ આપ્યું છે. પાકિસ્તાન હવે આ નક્શો યુનાઈટેડ નેશન સામે મુકવાનું છે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે એક દિવસ પહેલા જ નિયંત્રણ રેખા પર શાહ અને દેશનાં રક્ષામંત્રી પહોચ્યા હતા અને તેમણે જમાવ્યું હતું કે કાશ્મીરનાં લોકોની આઝાદીનાં હક માટેનાં સમર્થનમાં છે અને બીજા જ દિવસે આખા કાશ્મીર પર તેણે દાવો ઠોકી દીધો.

જણાવવું રહ્યું કે ભારત સાથે સીમા વિવાદ પછી નેપાળે પણ આવું જ કર્યું હતું. લિપુલેખ, કાલાપાણી અને લિપિયાધુરાને પોતાનું બતાવતા નેપાળ સરકારે પોતાના દેશનો નક્શો જારી કરી દીધો હતો અને તેને સંસદમાં પાસ પણ કરાવી દીધો. ખાસ વાત એ છે કે હાલમાં જ નેપાળનાં વિદેશ પ્રધાન પ્રદિપ ગ્યાવલીએ કહ્યું હતું કે તેમની ચીન સાથે કોઈ સીમા વિવાદ નથી પરંતુ ભારત સાથે છે.

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">