ગાંધીજીની વસ્તુઓની લાગશે બોલી, જુઓ કયા દેશમાં થશે નિલામી ?

લંડનમાં આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં ગાંધીજીએ વાપરેલી વાટકી અને ચમચીની નિલામી થવા જઇ રહી છે, આ નિલામી બ્રિટનના એક કાઉંટી બ્રિસ્ટલમાં થવાની છે, જોકે આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે, અંદાજો લગાવી શકાય છે કે બોલી કરોડો રૂપિયાની લાગશે કારણકે ગાંધીજીની વસ્તુઓને લઇ ફક્ત ભારતીયો જ નહીં પરંતુ દુનિયાભરના સંગ્રહકર્તામાં પણ ડિમાંડ રહેશે, […]

ગાંધીજીની વસ્તુઓની લાગશે બોલી, જુઓ કયા દેશમાં થશે નિલામી ?
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 30, 2020 | 12:45 PM

લંડનમાં આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં ગાંધીજીએ વાપરેલી વાટકી અને ચમચીની નિલામી થવા જઇ રહી છે, આ નિલામી બ્રિટનના એક કાઉંટી બ્રિસ્ટલમાં થવાની છે, જોકે આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે, અંદાજો લગાવી શકાય છે કે બોલી કરોડો રૂપિયાની લાગશે કારણકે ગાંધીજીની વસ્તુઓને લઇ ફક્ત ભારતીયો જ નહીં પરંતુ દુનિયાભરના સંગ્રહકર્તામાં પણ ડિમાંડ રહેશે, તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ અમૂલ્ય છે તો જ્યારે વાત વ્યક્તિગત ઉપયોગમાં લીધેલા સાધનોની આવે છે ત્યારે તે વસ્તુઓનુ દુર્લભ હોવુ સ્વભાવિક વાત છે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

માહિતી અનુસાર બાપુએ ઉપયોગમાં લીધેલો કટલરી સેટ બહુ અદ્ભૂત છે જેને તેમના અનુયાયી સુમતિ મોરારજીએ સાચવીને રાખ્યો હતો, નિલામી કરનાર સંસ્થાના કેટલોગ પ્રમાણે ગાંધીજીએ આ કટલરીનો ઉપયોગ 1942 થી લઇને 1944 સુધી કર્યો હતો ત્યારે તેમને પૂણેના આગાખાન પેલેસ અને મુંબઇના પામ બન હાઉસમાં કેદ કરી રાખ્યા હતાઆ નિલામીની પ્રથમ બોલી 55 હજાર પાઉંડ રાખવામાં આવી છે, જેની ભારતમાં ટેક્સ સાથે કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયાની થાય છે, અને અનુમાન પ્રમાણે બોલીઓ 80 હજાર પાઉંડ સુધી પહોંચવાની શક્યતા છે

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">