પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી. તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન […]

પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, 'આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી'
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 9:20 AM

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી.

તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન પોતાની જમીન પરથી ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે.

ફ્રાંસે કહ્યું છે કે આતંકવાદના કોઈ પણ રૂપની વિરૂદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે. પુલવામા હુમલા માટે જવાબદાર આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની સાથે તેમને આર્થિક રીતે નુક્સાન પહોંચાડવા સુધી તમામ રીતે ફ્રાંસ ભારતની સાથે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ફ્રાંસે પહેલા પણ કહ્યું હતું કે તેમનો દેશ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ રજૂ કરશે અને ભારતનો સાથે આપશે.

પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 દવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી જેને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે.

અને ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાને પોતાની જનતાને પણ તો કંઈ જવાબ આપવો પડે ને. એટલે માત્ર દેખાડા માટે કહી શકાય તેવી રીતે પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યું અને સ્થાનિક લોકોના ઘરમાંથી ટાર્ગેટ કર્યો.

અને ત્યારબાદ ભારતીય હવાઈસીમામાં પાકિસ્તાની લડાયક વિમાન દાખલ થયા અને પૂંછ-રાજોરી પર બોમ્બ ફેંક્યા. જેમાં ભારતને કોઈ નુક્સાન નથી થયું.

પરંતુ 7 જવાન જખ્મી થયા છે. જેમાંથી 5 જવાનને મામૂલી ઈજા અને 2 જવાન ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

[yop_poll id=1847]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">