ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના

2019થી દુનિયા ભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર, આ જગ્યાએ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે.

ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:01 PM

2019થી શરૂ થયેલી કોરોના (corona) મહામારીએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. તો કરોડો લોકો સંક્રમિત થયા છે. જેના કારણે દુનિયાના ઘણા દેશોએ લોકડાઉન કરતા દોડધામભરી જીંદગી પર બ્રેક લાગી ગઈ હતી. આ કોરોનાને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણી મહાન હસ્તીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા હતી જ્યાં કોરોના હજુ સુધી પહોંચ્યો નથી.

વાંચીને આંચકો લાગ્યો ને ? પરંતુ આ સાચું છે. અમે વાત કરી રહ્યા છીએ સેન્ટ હેલેના (Saint Helena) ટાપુની. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ જગ્યાએ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. સેન્ટ હેલેનાની સૌથી ખાસ વાત એ છે કે અહીં કોરોનાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી, અહીંના લોકો પહેલાની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે. માસ્ક કે સામાજિક અંતરની જરૂર નથી.

આ ટાપુ નેપોલિયનના કારણે જાણીતો છે જો આપણે સલામતીની વાત કરીએ તો અહીંના લોકો સમયાંતરે હાથ ધોતા હોય છે અને ખાંસતી વખતે કોણી વડે મોં ઢાંકે છે. આ સિવાય અહીં સુરક્ષાની અન્ય પદ્ધતિઓ અપનાવવામાં આવતી નથી. કોરોનાના શૂન્ય કેસને કારણે અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. અહીં લોકો પહેલાની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે. માસ્ક કે સામાજિક અંતરની જરૂર નથી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

બ્રિટન કોરોનાથી ખરાબ રીતે હચમચી ગયું હતું. જ્યાં આ ટાપુએ બુદ્ધિપૂર્વક કોરોના મહામારીને કંટ્રોલ કર્યું હતું. જે પણ પ્રવાસીઓ અહીં આવે છે. તેઓ આગમનના 72 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ અને નીકળતા પહેલા નેગેટિવ રિપોર્ટ સબમિટ કરે છે.

તમને જણાવી દઈએ કે આ આઈલેન્ડ માત્ર 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા આ ટાપુમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે. આ ટાપુ નેપોલિયનના કારણે જાણીતો છે. આ એ જ આઈલેન્ડ છે જ્યાં વર્ષ 1821માં નેપોલિયનનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : જો ફિલ્મોમાં રસ હોય તો સરકાર આપી રહી છે તક, અભિનય, ગીત સહીત આ 8 સ્પર્ધાઓમાં દેખાડો કમાલ અને મેળવો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી

આ પણ વાંચો : Farmers Protest: હરિયાણા-દિલ્હીની ટીકરી બોર્ડર પર મોડી રાત સુધી ખેડૂતોનો હંગામો, પોલીસ રસ્તો ખોલે તે પહેલા JCB આડે સૂતા ખેડૂતો

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">