ચીન પોતાની કોરોના વેક્સિન ખરીદવા માટે નેપાળ પર કરી રહ્યું છે દબાણ, જાણો પત્રમાં શું આપી ધમકી

વિશ્વમાં વેકિસન બાબતે ભારતની થયેલી વાહવાહી બાદ ચીન દિવસેને દિવસે વધુ બેચેન થઇ રહ્યું છે. ચાઇનીઝ વેક્સિન માટે હવે તે નેપાળ પર દબાણ લાવી રહ્યું છે.

ચીન પોતાની કોરોના વેક્સિન ખરીદવા માટે નેપાળ પર કરી રહ્યું છે દબાણ, જાણો પત્રમાં શું આપી ધમકી
બેચેન ચીન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 11:50 AM

વેક્સિન ડિપ્લોમસીમાં ચીન ભારતને પછાડીને આગળ નીકળી ગયું છે. તેનો દબાવ ચચીન પર જોવા મળી રહ્યો છે. ચીન નેપાળ ઉપર તેની કોરોના રસી ખરીદવા માટે દબાણ આપી રહ્યું છે. નેપાળના વિદેશ મંત્રાલય અને કાઠમાંડુમાં ચીની દૂતાવાસ વચ્ચે થયેલા સંદેશાવ્યવહાર જાહેર થયા છે. જે બાદ આ વાત પ્રકાશમાં આવી છે. નેપાળના મીડિયાએ લીક થયેલા દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું છે કે ચીને નેપાળ સરકાર પર સાયનોવાક રસી ખરીદવા માટે દબાણ ઉભું કર્યું છે.

તાત્કાલિક રસીકરણ શરૂ થાય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન રસી પરીક્ષણની પૂરતી માહિતી આપ્યા વિના જ રસી ખરીદવા માટે દબાણ લાવી રહ્યું છે. બેઇજિંગ વતી કહેવામાં આવ્યું છે કે કાઠમંડુએ વિલંબ કર્યા વિના સિનોવાક રસીનું (Sinovac Vaccine) રસીકરણ શરૂ કરી દેવું જોઈએ. આ સંદર્ભમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ ઇ (Wang Yi) એ પણ તેમના નેપાળી સમકક્ષ પ્રદીપ કુમાર ગ્યાવલી સાથે ફોન પર વાત કરી હતી. ચીનની સાયનોફોર્મ કંપની સાયનોવાક કોવિડ -19 રસી બનાવી રહી છે, જેની કાર્યક્ષમતા પર અનેક વાર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

અત્યારે નહીં લો તો પછી રાહ જોવી પડશે અહેવાલ મુજબ, ચીને નેપાળને પહેલા ફ્રીમાં વેક્સિન લેવા અને ત્યાર બાદ ખરીદવાનું કહ્યું છે. નેપાળ સરકારને મોકલવામાં આવેલા પત્રમાં ચીની દૂતાવાસે ચેતવણી આપતા કહ્યું છે કે નેપાળે તાત્કાલિક રસીકરણ શરૂ કરવું જોઈએ. પત્રમાં વધુમાં જણાવાયું છે કે જો નેપાળે તેમ ન કર્યું તો બાદમાં તેને લાંબી રાહ જોવી પડશે. ચીની દૂતાવાસે હજી સુધી પત્રની પુષ્ટિ કરી નથી, પરંતુ નેપાળી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમને આવો પત્ર મળ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેમ ચીન છે બેચેન નેપાળ સહિત ઘણા દેશોમાં ભારતે કોરોના વેક્સિન ભેટ આપી છે. નેપાળના વડા પ્રધાને આ ભેટ બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પ્રશંસા થઇ રહી છે. જેના કારણે ચીનને ચેન નથી પડી રહ્યું. પહેલા તેણે નેપાળને સાયનોવાક રસીના 3 લાખ ડોઝ આપવાની વાત કરી અને ત્યાર બાદ ચીન ધાકધમકી પર ઉતારી આવ્યું છે. અહેવાલ અનુસાર બ્રાઝિલમાં સાયનોવાક રસીની કાર્યક્ષમતાનો અંદાજ માત્ર 50.4% હતો. આ બાદ ત્યાં તેના ટ્રાયલને બંદ કરી દેવામાં આવ્યું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">