AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બલુચિસ્તાનની બરબાદી માટે ન માત્ર પાકિસ્તાન; ચીન પણ છે એટલુ જ જવાબદાર, દમન ગુજારવામાં નથી છોડી કોઈ કસર

બલૂચિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાની વાત આવે, ત્યારે ચીન, અફઘાનિસ્તાન અને કબિલાની ઓળખ ધરાવતા બલૂચ અને પશ્તુન વિદ્રોહીઓને તેનાથી અલગ કરી શકાય નહીં. આ તમામના હિત બલુચિસ્તાન સાથે જોડાયેલા છે. પાકિસ્તાન માત્ર કાયદો અને વ્યવસ્થા કે પ્રાદેશિક તણાવની વાત કરીને બલુચિસ્તાનની સમસ્યાને હલ કરી શકતું નથી.

બલુચિસ્તાનની બરબાદી માટે ન માત્ર પાકિસ્તાન; ચીન પણ છે એટલુ જ જવાબદાર, દમન ગુજારવામાં નથી છોડી કોઈ કસર
| Updated on: Mar 14, 2025 | 7:02 PM
Share

તમે શાંતિને સ્વતંત્રતાથી અલગ નથી કરી શક્તા, કારણ કે કોઈપણ વ્યક્તિને આઝાદી ન મળે ત્યાં સુધી તે શાંતિથી જીવી શક્તો નથી. બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેકિંગ અને દાયકાઓથી ચાલી રહેલી હિંસાના સંદર્ભમાં અમેરિકાના માનવાધિકાર કાર્યકર્તા મેલ્કન એક્સનું આ કથન બલુચિસ્તાન પર બરાબર બંધ બેસે છે. “બલુચિસ્તાનમાં દાયકાઓથી શાંતિ નથી કારણ કે અહીંના લોકો સ્વતંત્ર નથી. પાકિસ્તાન 1947થી બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગને દબાવી રહ્યુ છે. આ એ સમયની વાત છે જ્યારે જિન્હાએ બળજબરીથી સેના મોકલી કલાતના નવાબ પાસેથી વિલય પત્ર પર હસ્તાક્ષર કરાવી લીધા હતા. બલોચ ભૂમિમાં બળવાની આગ જ્યારે પાકિસ્તાની શાસકોના નિયંત્રણની બહાર જવા લાગી તો પાકિસ્તાની શાસકો, પાક આર્મી અને ISIએ રોકાણની રણનીતિના પેંતરા શરૂ કર્યા અને તેના આકા ચીનને બોલાવી રોકાણના નામ પર બલુચિસ્તાનનું વિભાજન શરૂ કર્યુ. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">