Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria: નાઈજર નદીમાં પલટી બોટ, લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા 100 લોકોના મોત, ઘણા હજુ પણ લાપતા

નાઈજીરીયામાં એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગભગ 100 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે તેમની બોટ પલટી ગઈ હતી. તે જ સમયે, ઘણા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે.

Nigeria: નાઈજર નદીમાં પલટી બોટ, લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા 100 લોકોના મોત, ઘણા હજુ પણ લાપતા
સાંકેતિક ફોટોImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 9:39 AM

Nigeria: નાઈજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગભગ 100 લોકોના મોત બોટ પલટી જવાથી થયા હતા. તે જ સમયે, ઘણા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે. મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ પોલીસ પ્રવક્તા ઓકાસનમીએ જણાવ્યું કે નાઈજર નદીમાં બોટ પલટી ગઈ હતી.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે રનવે પર અથડાયું

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક રહેવાસી ઉસ્માન ઈબ્રાહિમે જણાવ્યું કે બોટમાં સવાર લોકો નાઈજરના એગબોટી ગામમાંથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને બોટ પલટી ગઈ હતી. ઉસ્માને જણાવ્યું કે આ બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. તેણે કહ્યું કે આ દુર્ઘટના ઘણા કલાકો પછી ખબર પડી.

હજુ પણ લોકોની શોધખોળ ચાલુ રહી છે

ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. આમાં લગભગ 100 લોકોના મોત થયા છે. તે જ સમયે, નદીમાં હજુ પણ અન્ય લોકોની શોધ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, નાઈજીરિયામાં ઘણા દૂરના સમુદાયોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. સામાન્ય રીતે અહીં પરિવહન માટે માત્ર સ્થાનિક બોટનો ઉપયોગ કરવામાં આવે છે.

 દિલ્હી એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી હતી

દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">