આંતરડાની સફાઈ : પાંચનતંત્રને સ્વસ્થ રાખવા અને આંતરડાના કેન્સર જેવા રોગોથી બચવા આજે જ શરૂ કરો આ વસ્તુઓનું સેવન

નારંગી, મોસમી, પિઅર, જામફળ અને કેરી જેવા ફાઇબરથી ભરપૂર ફળો પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેનો રસ પીવાને બદલે આ ફળોનું નિયમિત સેવન કરો. આનાથી તમારા મોટા આંતરડા અને પેટ બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.

આંતરડાની સફાઈ : પાંચનતંત્રને સ્વસ્થ રાખવા અને આંતરડાના કેન્સર જેવા રોગોથી બચવા આજે જ શરૂ કરો આ વસ્તુઓનું સેવન
Tips for healthy guts (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:45 AM

કહેવાય છે કે પેટ(Stomach ) અડધા રોગોનું મૂળ છે. પેટને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્રને(Digestion ) સ્વસ્થ રાખવું પડે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે આંતરડાને (guts )સ્વચ્છ અને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આંતરડાની સફાઈ એટલે આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરવા. જો તમારી આંતરડા યોગ્ય રીતે સાફ થશે, તો તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે, તમારી ચયાપચયની ક્રિયાને વેગ મળશે અને સાથે જ તમે ભવિષ્યમાં આંતરડાના કેન્સર જેવા ખતરનાક રોગના જોખમથી પણ બચી શકશો. અહીં જાણો તે ટિપ્સ વિશે જે તમારા આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

એપલ

સફરજન કોલોન સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિતપણે ખાલી પેટ સફરજન ખાવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી સાફ થાય છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી. સફરજન પેટમાં કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવામાં પણ મદદરૂપ છે. તમે સફરજનનો રસ અથવા એપલ સીડર વિનેગરનું સેવન પણ કરી શકો છો.

શાકભાજીનો રસ

ટામેટા, ગોળ, કાકડી, પાલક, ગાજર, બીટ વગેરે શાકભાજીમાંથી બનાવેલો જ્યુસ પણ કોલોન સાફ કરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. આ જ્યુસ શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ફાઇબર સમૃદ્ધ ફળ

નારંગી, મોસંબી, પિઅર, જામફળ અને કેરી જેવા ફાઇબરથી ભરપૂર ફળો પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેનો રસ પીવાને બદલે આ ફળોનું નિયમિત સેવન કરો. આનાથી તમારા મોટા આંતરડા અને પેટ બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.

લીંબુ

લીંબુ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવો. તેનાથી તમારા શરીરની વધારાની ચરબી પણ ઓછી થશે અને તમારા આંતરડા પણ સારી રીતે સાફ થશે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

વધુ પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્તર બગડી શકે છે, કિડનીને નુકસાન: નિષ્ણાતો

Child Eye Care : બાળકની આંખમાં ઇન્ફેક્શનને કેવી રીતે ઓળખશો ? વાંચો આ ખાસ લેખ

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">