નવા વર્ષમાં છોડવા માંગો છો સિગારેટની આદત, આ છે ઉપાય

સિગારેટ શરીર માટે ખુબ નુકસાનકારક છે. સિગારેટથી માત્ર પીવાવાળાને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ નુકસાન થતું હોય છે.

નવા વર્ષમાં છોડવા માંગો છો સિગારેટની આદત, આ છે ઉપાય
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 6:00 PM

સિગારેટ શરીર માટે ખુબ નુકસાનકારક છે. સિગારેટથી માત્ર પીવાવાળાને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ નુકસાન થતું હોય છે. આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 10 લાખ જેટલા લોકો સિગારેટના કારણે મૃત્યુ પામે છે. નવા વર્ષમાં કેટલાક સિગારેટના આદી આ આદત છોડવાનું નક્કી કરશે. જો તમે પણ સિગારેટની આદતથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો અજમાવી જુઓ.

1. સવારની શરૂઆત ગરમ પાણીથી કરો. પાણીમાં લીંબુ અને મધ મેળવી લો. જો સવારે તૈયાર થતાં પહેલા સિગારેટ પીવાની આદત છે તો આ ઉપાયથી સિગરેટ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે અને પેટ પણ સાફ રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2. જો તમને દર બે-ત્રણ કલાકમાં સિગારેટ કે તમાકુના સેવનની આદત છે તો ઈચ્છા થયાના સમયે અડધાથી એક કપ દૂધ પી લેવું. દુધ પીવાથી થોડો સમય કંઈ ખાવાની ઈચ્છા નહીં થાય. જો દૂધ ઉપલબ્ધ નથી અને તમે ઘરથી બહાર છો તો વરિયાળી અથવા તજના ટુકડા મોંમાં રાખો. જેના કારણે તમને સિગારેટની તલબ નહીં લાગે.

3. વિટામીન સી સિગારેટની લત છોડાવવામાં ઘણું મદદરૂપ છે. એટલા માટે હમેશા વિટામીન સી ધરાવતા ફળો પોતાની પાસે રાખો અને તેનુ સેવન કરો. સંતરા, મોસંબી, કીવી, સ્ટ્રોબેરી, વગેરે ફળોમાં વિટામીન સીની ભરપુર માત્રા હોય છે. જે સિગારેટ પીવાની તમારી ઈચ્છાને ઓછી કરી દેશે.

4. આખી હળદર, આંબળા અને કોળાને સુકવી લો, ત્યારબાદ એમાં લીંબુ અને મીઠું ભભરાવીને એક ડબ્બામાં ભરી લો. જ્યારે પણ સિગારેટની તલબ લાગે ત્યારે આ પેસ્ટને મોમાં મુકીને તલબથી મુક્તિ મેળવો.

5. કાચું પનીર લીધા બાદ થોડો સમય આપણને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી હોતી. એટલે જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે કાચા પનીરનો ઉપયોગ કરી શકો છો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">