Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin B12: જાણો વિટામીન B12 ના કયા છે પ્રાકૃતિક સ્ત્રોત, જાણો તેની ઉણપથી કઈ સમસ્યા થઈ શકે છે

વિટામીન બી 12 (Vitamin B 12) શરીર માટે ખુબ જરૂરી છે. આ વિટામીન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવામાં મદદ કરશે. ચાલો જાણીએ વિગતે.

Vitamin B12: જાણો વિટામીન B12 ના કયા છે પ્રાકૃતિક સ્ત્રોત, જાણો તેની ઉણપથી કઈ સમસ્યા થઈ શકે છે
know what are the natural sources of vitamin B12, and what problems can be caused by its deficiency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:10 PM

શરીર માટે ઘણા વિટામીન ખુબ જરૂરી છે. જો શરીરમાં એક વિટામીનની ઉણપ હોય તો બીમારીઓ શરુ થઇ શકે છે. શરીર સારી રીતે કામ કરી શકે તે માટે શરીરને પ્રોટીન, ખનીજ અને વિટામીનની પણ જરૂરી છે. વિટામીન બી (Vitamin B) પણ એક એમાંથી એક વિટામીન છે જે શરીર માટે ખુબ જરૂરી છે. વાત કરીએ વિટામીન બી 12 (Vitamin B 12) તો આ વિટામીન ખુબ જરૂરી છે. આ વિટામીન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવામાં મદદ કરે છે. તમે આ વિટામીનની ઉણપ ઘણા ખાદ્ય પદાર્થોથી પૂરી કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કે કયા પ્રાકૃતિક સોર્સથી આ વિટામીનની ઉણપ પૂરી થઇ શકે છે.

વિટામીન B12થી થનારી શારીરિક બીમારી

ઝડપી વજન ઉતરવું માંસપેશીઓ નબળી પડી જવી. ત્વચાનો રંગ પીળો પાડવા લાગવો. એનીમિયાનો શિકાર થવું. ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી.

આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા

વિટામીન B12 ના પ્રાકૃતિક સોર્સ

ઈંડા: વિટામીન B12 માટે ઈંડા ફાયદાકારક માનવામાં આવે છે. જો દિવસમાં તમે 2 ઈંડા ખાઓ છો તો રોજની જરૂરીયાતના 46 ટકા વિટામીન B12 ની ઉણપ પૂરી થઇ શકે છે. ઈંડા ખાવાથી શરીરમાં ઘણા અન્ય પોષક તત્વોની ઉણપ પણ પૂરી થઇ શકે છે.

દહીં: વિટામીન બીના કોમ્પ્લેક્સ B2, B1 અને B12 તમને દહીંમાંથી મળી જાય છે. આ સાથે તેના ખુબ ફાયદા છે. જેમાંથી શારીરને ઘણા પોષણ પણ મળે છે.

ઓટમીલ: ઓટ્સ નાસ્તામાં ખુબ ખવાય છે. તેમાંથી ભરપુર ફાયબર અને વિટામીન મળે છે. ઓટ્સમાં B 12 ની ઘણી માત્રા હોય છે. જે તમને સ્વસ્થ રાખે છે.

દૂધ: વિટામીન B12 ની ઉણપ દૂધમાંથી પૂરી થઇ શકે છે. શાકાહારી લોકો માટે વિટામીન B12 લેવાનું આ ઉત્તમ સ્ત્રોત છે.

ઝીંગા: જો તમે માંસાહારી છો તો તમે ઝીંગા ખાઈ શકો છો. આમાંથી ઘણી માત્રામાં વિટામીન B12 મળે છે.

સોયાબીન: સોયાબીનમાં વિટામીન B12 ભરપુર માત્રામાં મળે છે. જો તમે સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી ખાઈ શકો છો.

પનીર: સ્વિસ પનીરમાંથી તમને વિટામીન B12 મળે છે. આમાં વધુ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. પનીર તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બ્રોકલી: બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. જો કે આ સૌ કોઈને પસંદ નથી આવતી. પરંતુ વિટામીન B12 માટે તમે આણે ખાઈ શકો છો. બ્રોકલીમાં વિટામીન B12 સાથે આમાંથી હિમોગ્લોબીન અને અનેક તાત્વી હોય છે.

ચિકન: જો તમે માંસાહારી આહાર ખાઓ છો તો તમને તેમાંથી વિટામીન B12 મળી શકે છે. ચિકન ખાઈને તમે વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે.

સાલ્સ માછલી: માછલી પણ વિટામીન B12 માટે ઘણો સારો સ્ત્રોત છે. સાલ્સ માછલીનું સેવન વિટામીન B12 જરૂરીયાત ધરાવતા લોકો કરી શકે છે.

આ પણ વાંચો: Health Tips : ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે ? તો આ ફળ ખાઓ, શુગર લેવલ નહીં વધે

આ પણ વાંચો: Brown Sugar Vs White Sugar: બ્રાઉન સુગર કે વ્હાઈટ સુગર? કઈ ખાંડ છે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">