Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! ફોનને આ રીતે રાખો સાફ રાખો, નહીંતર તમે પણ બની શકો છો ગંભીર રોગોનો શિકાર

મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે ઘણા આરોગ્યને લગતા નુકસાન થઇ શકે છે. તેમજ ફોન સાફ ના રાખવાના કારણે તેના પર ઘણા બેક્ટેરિયા ચોંટેલા રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

સાવધાન! ફોનને આ રીતે રાખો સાફ રાખો, નહીંતર તમે પણ બની શકો છો ગંભીર રોગોનો શિકાર
How cleanliness of mobile affect your health and cause various diseases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:23 PM

મોબાઈલ આજે દરેકની જરૂરિયાત બની ગઈ છે, જેનો ઉપયોગ નાના બાળકોથી લઈને ઘરના વૃદ્ધ માણસ સુધી દરેક દ્વારા કરવામાં આવે છે. આપણે બધા વોશરૂમ, ડાઇનિંગ ટેબલમાં બધે જ મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ. સવારે જાગવાની સાથે, રાત્રે સૂવા સુધી મોબાઇલનો ઉપયોગ સૌ કોઈ કરે છે. આ જ કારણ છે કે મોબાઈલ પર વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને જંતુઓ એકઠા થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મોબાઈલ સાફ ન કરવાથી ઘણા રોગો થઈ શકે છે.

મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને ફોન પર લાંબો સમય વાત કરવાના કારણે કાન ગરમ થઈ જાય છે. આનાથી ઘણા પ્રકારના કાનના રોગો થઈ શકે છે. બ્રિટનની કેન્સર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મોબાઇલમાંથી નીકળતી રેડિયો ફ્રીક્વન્સીમાં થર્મલ ઇફેક્ટ હોય છે, જે આપણા મગજને અસર કરે છે. ફોનને સાફ કરવો ખૂબ જ જરૂરી છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ફોનને સ્વચ્છ રાખી શકો છો અને રોગોથી બચી શકો છો.

શૌચાલયમાં હોય બેક્ટેરિયા છે. તમે શૌચાલયમાં સાથે મોબાઈલ લઇ જાઓ છો અને સાફ નથી કરતા ત્યારે તેના પર જંતુઓ ચોંટી જાય છે. જંતુઓ શૌચાલયમાં દરેક વસ્તુને વળગી રહે છે. શૌચાલયમાંથી બહાર આવ્યા પછી તમે તમારા હાથ ધોઈ લો પણ મોબાઈલ ન ધોઓ. આ કારણે તમે ઘણા પ્રકારના ચેપ થઇ શકે છે. જે બાદમાં કોઈ માર્ગે તમારા શરીરમાં જવાના કારણે પેટના અને ઘણા અન્ય રોગ થઇ શકે છે.

IPL 2025ના એક દિવસ પહેલા દેશ છોડીને ચાલ્યો ગયો ગૌતમ ગંભીર
હાઈકોર્ટના જજ નો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
IPLમાં શ્રેયસની કેપ્ટનશીપનો કોઈ જવાબ નથી, રોહિત-વિરાટ રહી ગયા પાછળ
AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...

ફોનને કેવી રીતે સાફ રાખવો

ફોનની સ્ક્રીન સાફ કરવા માટે તમે સાદા કાપડ, એટલે કે સાફસફાઈના કાપડનો ઉપયોગ કરી શકો છો.

ફોનને સાફ કરવા માટે, નિસ્યંદિત પાણી અથવા આલ્કોહોલમાં પલાળેલા કોટન કે રૂ ઉપયોગ કરો. અને હા એમોનિયા, વિન્ડો ક્લીનર, દ્રાવકનો ક્યારેય ઉપયોગ ન કરો.

ફોનના કી પેડમાં એકઠી થતી ધૂળ નિયમિતપણે સાફ થવી જોઈએ. નહિંતર, ફોનની ગંદકી તમારા હાથમાંથી મો મોઢા સુધી જી શકે છે. જેના કારણે ઘણા રોગો થઈ શકે છે.

હંમેશા ટચસ્ક્રીન ફોનને તમારા શર્ટ અને ટ્રાઉઝરના આગળના ખિસ્સામાં રાખો. તેને હંમેશા પાછળના ખિસ્સામાં રાખવાનું ટાળો.

મોબાઇલ ફોનને ભેજ, સૂર્યપ્રકાશથી દૂર રાખો.

ફોનને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેને પડવાનો ભય ન હોય.

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?

આ પણ વાંચો: Fitness Tips: કસરત વગર ફિટ રહેવાની છે આ રીત, તમે પણ અપનાવીને રહી શકો છો સ્વસ્થ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">