ડાયાબિટીસના દર્દીઓએ આ પીળી રોટલી અવશ્ય ખાવી, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે

બેસન આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેની મદદથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ડાયાબિટીસના દર્દીઓએ આ પીળી રોટલી અવશ્ય ખાવી, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે
HomeFoodDiabetes Management
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 2:31 PM

Gram Flour Health benefit : ચણાનો લોટ એક એવી વસ્તુ છે જેનો ભારતમાં ઘણો ઉપયોગ થાય છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવો હશે કે જેને ભજીયાનો શોખ ન હોય, ચણાના લોટ (Gram)ને ચણામાંથી બનાવવામાં આવે છે જે એક પ્રકારનું કઠોળ છે. તે સમૃદ્ધ પ્રોટીન (Protein)નો સ્ત્રોત. શું તમે જાણો છો કે ચણાના લોટની મદદથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આજે અમે તમને આ વીશે માહિતગાર કરશું.

ડાયાબિટીસમાં ચણાના લોટનું સેવન

ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાની આદતો કેવી છે તેના પર ધ્યાન આપવું જોઈએ, જો તેઓ હેલ્ધી ફૂડ ન ખાતા હોય તો તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ(Blood Sugar Level) બહાર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ડાયાબિટીસના દર્દીઓ બેસન રોટલી ખાય તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે.

ચણાના લોટ છે પોષક તત્વોથી ભરપૂર

જો તમે ચણાના લોટમાંથી બનાવેલી રોટલી ખાશો તો શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળશે, જેનાથી ડાયાબિટીસ સંબંધિત ઘણી સમસ્યાઓ નહીં થાય. કારણ કે તેમાં સામાન્ય લોટ કરતાં ઘણી ઓછી કેલરી હોય છે. આ સિવાય ચણાના લોટમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક, વિટામિન બી6 અને થાઈમીન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ડાયાબિટીસમાં ચણાનો લોટ કેમ ફાયદાકારક છે?

ચણાના લોટમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો આ દર્દીઓને ચણાના લોટની રોટલી ખાવાની સલાહ આપે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

તેમાં કોઈ શંકા નથી કે ચણાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી ઓપ્શન છે, પરંતુ તેની માત્ર રોટલી જ ખાઓ, જો તમે ચણાના લોટમાંથી બનાવેલા પકોડા કે પરાઠા ખાઓ તો તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે. તેલ શરીરમાં ચર્બી અને સ્થુળતા પણ વધારે છે, ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ હ્રદય રોગનું કારણ બને છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">