Health: આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર આ વર્ષની થીમ શું હશે? પીએમ મોદીએ ‘મન કી બાત’માં કરી જાહેરાત

તેમના 'મન કી બાત' રેડિયો પ્રસારણમાં વડાપ્રધાન મોદીએ (Narendra Modi) કહ્યું કે 21 જૂને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' હશે. તેમણે લોકોને ખૂબ જ ઉત્સાહ સાથે યોગ દિવસની ઉજવણી કરવા વિનંતી કરી છે.

Health: આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર આ વર્ષની થીમ શું હશે? પીએમ મોદીએ 'મન કી બાત'માં કરી જાહેરાત
PM Modi Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 8:30 AM

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day ) 8મી આવૃત્તિ “માનવતા માટે યોગ” થીમ સાથે ઉજવવામાં આવશે. આયુષ મંત્રાલયે ભારત (India) અને સમગ્ર વિશ્વમાં (World) 21 જૂન 2022ના રોજ યોજાનાર 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માટે આ થીમ પસંદ કરી છે. મુખ્ય કાર્યક્રમ કર્ણાટકના મૈસૂરમાં યોજાશે. કોવિડ-19 રોગચાળા દરમિયાન આયોજિત ગત વર્ષની IDYની થીમ હતી “યોગા ફોર વેલનેસ”. આ માહિતી કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આપી હતી.

યોગ અંદરથી આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ લાવે છે

કેન્દ્રીય આયુષ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના “મન કી બાત” સંબોધનમાં થીમની જાહેરાત કરી હતી. આ વર્ષની IDY માટેની થીમ ઘણી વિચાર-વિમર્શ/પરામર્શ પછી પસંદ કરવામાં આવી છે અને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોવિડ-19 રોગચાળા દરમિયાન યોગે માનવતાને ઊંચાઈએ લઈ જવા સેવા આપી છે. કોવિડ પછીના સમયમાં પણ તે લોકોને કરુણા, દયા દ્વારા એક સાથે લાવશે. વિશ્વભરના લોકોમાં એકતાની ભાવના અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા યોગે મહત્વની ભૂમિકા ભજવી છે.

કેન્દ્રીય આયુષ મંત્રીએ કહ્યું કે આપણા વડાપ્રધાને આ વર્ષની IDY થીમને “માનવતા માટે યોગ” તરીકે યોગ્ય રીતે જાહેર કરી છે. યોગ એ આપણે જાણીએ છીએ કે તે એક એવી પ્રેક્ટિસ છે જે અંદરથી આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ લાવે છે અને તે વ્યક્તિની આંતરિક ચેતના અને બહારની દુનિયા વચ્ચે સતત જોડાણની ભાવનાને વધારે છે. IDY આ વિષયને યોગ્ય પ્રસિદ્ધિ આપવામાં સફળ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આઝાદીના 75 વર્ષના ‘અમૃત મહોત્સવ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું દેશના 75 મુખ્ય સ્થળોએ આયોજન કરવામાં આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું અને લોકોને તેમના સંબંધિત  શહેરો, નગરો અથવા ગામો અથવા વિશેષ સ્થાને આ પ્રસંગને ચિહ્નિત કરવા વિનંતી કરી હતી.

તેમના ‘મન કી બાત’ રેડિયો પ્રસારણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે 21 જૂને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ હશે. તેમણે લોકોને ખૂબ જ ઉત્સાહ સાથે યોગ દિવસની ઉજવણી કરવા વિનંતી કરી છે, જ્યારે તેઓએ ચેતવણી આપી કે તેઓએ કોરોના વાયરસને લગતી તમામ સાવચેતી રાખવી જોઈએ.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">