Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ

ભારતમાં અનેક પ્રકારના ફળ ઉપલબ્ધ છે અને તેના પોતાના અલગ ફાયદા છે. ત્યારે લક્ષ્મણ ફળ પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:00 AM

તમે અત્યાર સુધી સીતાફળ, જામફળ વિષે સાંભળ્યું હશે, પણ ક્યારેક લક્ષ્મણ ફળ વિષે સાંભળ્યું છે ? આ બહુ ઓછું જાણીતું ફળ છે જે વિટામિન સીથી સમૃદ્ધ છે અને તે આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ આપી શકે છે. ભારતીય ફળોમાં ઘણા બધા ફળો ઉપલબ્ધ છે અને આપણે બધા તમામ ફળોના ફાયદાથી વાકેફ છીએ.

આ ફળ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ ફળ નિયમિત ફળ જેવું લાગતું નથી. તે લીલા રંગનું હોય છે અને તેની બાહ્ય ત્વચા જાડી હોય છે, જેમાં કાંટા હોય છે. પરંતુ અંદરથી, તે ક્રીમી પલ્પ અને કાળા બીજ ધરાવે છે.

લક્ષ્મણ ફળ કેન્સર સામે લડે છે

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઘણા આ ફળને કુદરતની કીમોથેરાપી કહે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અને તેના પાંદડા ખાવાથી લગભગ 12 વિવિધ પ્રકારના કેન્સર કોષોને હરાવી શકાય છે. તે સ્તન, ફેફસા, સ્વાદુપિંડના કેન્સરથી બીજાને રોકી શકે છે. સામાન્ય રીતે કેન્સરના દર્દીઓએ કીમોથેરાપી જેવી સારવાર લેવી પડે છે જેની ઘણી આડઅસર હોય છે. જો કે, આ ફળ કોઈ પણ આડઅસર વગર શરીરમાં કેન્સરના કોષોને મારી નાખે છે.

લક્ષ્મણ ફળ UTI ને અટકાવે છે

યુટીઆઈ અથવા પેશાબની નળીઓનો ચેપ આજે મહિલાઓને સૌથી સામાન્ય આરોગ્ય સમસ્યાઓમાંથી એક છે. લક્ષ્મણ ફળ ખાવાથી આ સમસ્યા સામે લડવામાં મદદ મળી શકે છે. તે વિટામિન સીથી સમૃદ્ધ છે અને પેશાબમાં એસિડિક સ્તર જાળવવામાં મદદ કરે છે.

લક્ષ્મણ ફળ પાચન માટે સારું છે

વિટામિન સી સમૃદ્ધ ફળ આપણી પાચન તંત્ર માટે ઉત્તમ છે. તેનું નિયમિત સેવન કરવાથી પાચનની કોઈ પણ સમસ્યાઓ દૂર થાય છે. ફળમાં સારી માત્રામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે કબજિયાત જેવા મુદ્દાઓ સામે લડે છે. જો તમે પાચન સમસ્યાઓથી પીડિત છો, તો તમારે આ ફળને તમારા આહારમાં ઉમેરવો જોઇએ.

હાડકા સ્વસ્થ રાખવા

આ ઉપરાંત આ ફળ કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસતનો સારો સ્રોત છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, ખાસ કરીને આ ફળનું સેવન કરવાથી આપણા હાડકાં સ્વસ્થ રહે છે. લક્ષ્મણ ફાલ સારા કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :

Health Tips : મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા પહેલા આ બાબતોની ભૂલ ના કરશો

Health Tips: પિસ્તા છે ઘણી રીતે લાભદાયી, હૃદયને તંદુરસ્તી આપવાની સાથે કેન્સરથી પણ દૂર રાખવાના ધરાવે છે ગુણ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">