AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું રાત્રે દહીં ખાવાથી ફાયદો થાય છે? જાણો શું કહે છે નિષ્ણાતો

Yogurt At Night: દહીંમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું રાત્રિભોજન પછી દહીં ખાવાની ખરેખર સારી આદત છે? અહીં અમે તમને આ વિશે જણાવીશું.

Health Tips: શું રાત્રે દહીં ખાવાથી ફાયદો થાય છે? જાણો શું કહે છે નિષ્ણાતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 11:15 AM
Share

Yogurt At Night: દહીંને કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે, તેનો સ્વાદ વધે છે. દહીં ખાવાનો સ્વાદ તો વધારે છે જ, સાથે સાથે તેને પૌષ્ટિક પણ બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને તેમના આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે.

પરંતુ મોટાભાગના લોકોને રાત્રે સુતા પહેલા દહીં ખાવાની આદત હોય છે, દહીંમાં સારા પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે, પરંતુ ડિનર બાદ દહીં ખાવું શું સારી આદત છે? ચાલો તમને જણાવીએ

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: શું તમે પણ ઉપવાસ કરો છો, તો આ નિયમોનું કરો પાલન, રાજીવ દીક્ષિતે જણાવ્યા નિયમો, જુઓ Video

શું રાત્રે દહીં ખાવું ફાયદાકારક છે?

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રે દહીં ખાવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો કોઈ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો રાત્રે દહી ખાવાથી પરેશાની થઈ શકે છે. એવું એટલા માટે થાય કારણ કે તે ફેટ અને પ્રોટીનથી ભરપૂર ડેરી પ્રોડક્ટ છે, જે રાત્રે પચવામાં મુશ્કેલી પડી શકે છે. રાત્રે મેટાબોલિઝમ ધીમે ધીમે કામ કરે છે. આ કારણથી આપણું પાચનતંત્ર ધીરે ધીરે કામ કરે છે.

આ પણ વાંચો :દિલને મજબૂત રાખવું હોય તો ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ કરો, હાર્ટ રહેશે હેલ્ધી

કફ વધી શકે છે

આયુર્વેદ અનુસાર દહીં શરીરમાં કફ વધારી શકે છે. રાત્રે શરીરમાં કફ વધવાની શક્યતા વધુ રહે છે. જો કે, જુદા જુદા લોકો પર આને પ્રભાવ અલગ હોય શકે છે. અસ્થમા,ઉધરસ અને શરદીની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોએ રાત્રે દહી ખાવાથી બચવું જોઈએ.

દહીં ખાવાનો યોગ્ય સમય શું છે ?

રાત્રે દહીં ખાવાને બદલે સવારે કે પછી બપોરના સમયે ભોજન સાથે દહીં ખાવો, દિવસમાં દહીંને પચવું સરળ રહે છે, તમે સવારના નાસ્તામાં પણ દહીં લઈ શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">