Health: મગફળી કે બદામ? બંનેથી થતા ફાયદામાં બહુ ઓછો છે તફાવત

બદામમાં (Almond )ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, વિટામિન ઈ, કોપર, ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ પણ હોય છે.

Health: મગફળી કે બદામ? બંનેથી થતા ફાયદામાં બહુ ઓછો છે તફાવત
Benefits of almond and peanuts (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:30 AM

સારા સ્વાસ્થ્યનો (Health) પરેજી, કસરત અને યોગ (Yoga) સાથે ઘણો સંબંધ છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈપણ પ્રકારની બીમારી તેમને ઘેરી ન લે. સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ રહેવા માટે ઘણા લોકો ખાલી પેટ બદામ ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ, મગફળી સામાન્ય રીતે સાંજના નાસ્તા તરીકે પસંદ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે બદામ અને મગફળી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આ બંને વસ્તુઓમાં સમાન પોષક તત્વો હોય છે. મગફળી અને બદામમાં બહુ ઓછો તફાવત છે. આ બેમાંથી કયું સૌથી વધુ ફાયદાકારક છે અને કયું નથી, ચાલો જાણીએ. બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ સિવાય આ બંનેમાં પ્રોટીન, વિટામિન ઈ, કોપર, ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ પણ હોય છે.

જાણો બદામના ફાયદા

  1. વજન વધારવું કે ઘટાડવું, બદામનું સેવન બંને રીતે કરી શકાય છે.
  2. બદામ ખાવાથી હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.
  3. બદામ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
  4. બદામ ખાવાથી મગજ તેજ બને છે.
  5. બદામ વાળ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરે છે.
  6. બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, વિટામિન ઈ, કોપર, ફોસ્ફરસની સાથે મેગ્નેશિયમ પણ હોય છે.

જાણો મગફળીના ફાયદા

  1. મગફળી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
  2. મગફળી શરીરની બળતરા ઓછી કરે છે.
  3. મુઠ્ઠીભર મગફળી ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે.
  4. મગફળી કેન્સરનું જોખમ ઘટાડે છે.
  5. મગફળી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.
  6. મગફળીમાં વિટામિન B, થાઇમીન, વિટામિન B6, B9 સહિત ખનિજો, પોષણના તમામ ગુણો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું છે.
  7. મગફળી અને બદામ બંને ખાવાથી શરીરને પોષક તત્વો મળે છે. બંનેનું સંતુલિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આમ, બંનેના અલગ અલગ ફાયદા છે. જેને જોઈને તમે બેમાંથી કોઈપણ વસ્તુનું સેવન કરી શકો છો. આમ, જોવા જઈએ તો કિંમત બંનેની અલગ અલગ છે, પણ બંનેના ફાયદા પણ તેટલા જ ભરપૂર છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">