AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : રક્તદાન અન્યો માટે નહીં પણ પોતાના આરોગ્ય માટે પણ છે વરદાન, જાણો ફાયદા

રક્તદાન તમને હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા રોગોથી બચાવે છે. રક્તદાન કરવાથી લોહી પાતળું બને છે, જે હૃદય માટે સારું માનવામાં આવે છે.

Health : રક્તદાન અન્યો માટે નહીં પણ પોતાના આરોગ્ય માટે પણ છે વરદાન, જાણો ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:34 PM
Share

‘રક્ત દાન, મહા દાન'(Blood Donation) આ સૂત્ર વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ આજે પણ તેના વિશે એટલી જાગૃતિ (Awareness) નથી જેટલી હોવી જોઈએ. એક યુનિટ લોહી વ્યક્તિનું જીવન બચાવે છે. તેમ છતાં લોકો આવું કરવા તૈયાર નથી. 

આજે પણ રક્તદાનને લઈને લોકોના મનમાં ઘણી દંતકથાઓ છે, ઘણા લોકો માને છે કે આ તેમને નબળા બનાવશે, જ્યારે ઘણાને લાગે છે કે તેઓ એડ્સ, કેન્સર અને અન્ય ઘણા રોગોનો શિકાર બનશે. પરંતુ ડોકટરો એવું માનતા નથી. ડોક્ટરોના જણાવ્યા મુજબ રક્તદાન તમને ઘણી ગંભીર બિમારીઓથી બચાવે છે અને આરોગ્ય પ્રદાન કરે છે.

તંદુરસ્ત વ્યક્તિ માટે રક્તદાન કરવું સંપૂર્ણપણે સલામત છે. જ્યારે તમે રક્તદાન કરવા જાઓ છો, ત્યારે ડોક્ટર તમારું હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને વજન તપાસે છે. તમામ પરીક્ષણો સામાન્ય હોય ત્યારે જ રક્તદાન કરવાની મંજૂરી છે. 18થી 60 વર્ષની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત રક્તદાન કરી શકે છે. દાતાનું વજન 45 કિલોથી વધુ હોવું જોઈએ.

રક્તદાન કેમ મહત્વનું છે?

તમારું એક યુનિટ લોહી લગભગ 3 જીવન બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ. તેને કોઈ પણ રીતે બનાવી શકાતું નથી અને ન તો તેનો બીજો કોઈ વિકલ્પ છે. દેશમાં આશરે 40 મિલિયન યુનિટ લોહીની જરૂર છે, જ્યારે માત્ર 5-6 લાખ યુનિટ લોહી ઉપલબ્ધ છે. આંકડા મુજબ 25 ટકા લોકોને તેમના જીવનમાં લોહીની જરૂર હોય છે.

રક્તદાન કરવાના ફાયદા

1. તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે રક્તદાન કરવું જોઈએ અને બીજાના હૃદયને ધબકવા દેવું જોઈએ.

2. રક્તદાન તમને હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા રોગોથી બચાવે છે. રક્તદાન કરવાથી લોહી પાતળું બને છે, જે હૃદય માટે સારું માનવામાં આવે છે.

3. રક્ત દાન કરવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ સંતુલિત રહે છે, જે કેન્સર અને લીવરની સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે.

4. તમારા શરીરમાં નવા લાલ કોષો રચાય છે, જેમાંથી તમને નવી ઉર્જા મળે છે.

5. રક્તદાન કર્યા પછી હિપેટાઈટિસ બી અને સી, એચઆઈવી અને ઘણા રોગોની તપાસ કરવામાં આવે છે. જ્યારે રોગોના લક્ષણો જોવા મળે છે, ત્યારે રક્તદાતાને જાણ કરવામાં આવે છે, જે આરોગ્ય તપાસ માટે પણ દોરી જાય છે.

આ પણ વાંચો: Health Tipa: પેટમાં થતી ગેસની સમસ્યાથી મેળવો છુટકારો, આ અકસીર ઘરેલું ઉપાયો થકી

આ પણ વાંચો: કેમ કહેવામાં આવે છે કે દહીં કરતાં છાશ વધુ ફાયદાકારક હોય છે? આ છે કારણો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">