સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે ‘ઘણા’, આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત

શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર, પ્રોટીન અને આયર્ન હોય છે. જેના લીધે, તેને ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. સવારે શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરને ઘણા આરોગ્ય લાભ થાય છે. ચાલો જણાવીએ વિગત.

સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે 'ઘણા', આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત
Benefits of eating roasted chickpeas every morning
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:33 PM

ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણા પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. ઘણા લોકોને ફક્ત શેકેલા ચણા સ્વાદ માટે જ ખાવાનું ગમે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ચણા માત્ર સ્વાદથી જ નહીં આરોગ્યની રીતે પણ ખૂબ ફાયદાકારક છે. શેકેલા ચણામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી તેનો ઉપયોગ તંદુરસ્ત નાસ્તા તરીકે પણ થઈ શકે.

શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. જેના લીધે, તેને ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. સવારે શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરને ઘણા આરોગ્ય લાભ થાય છે. લોહીની ઉણપ ધરાવતા લોકોએ શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. તેની મદદથી, એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે. આટલું જ નહીં, તે ઇમ્યુનિટી માટે પણ સારા માનવામાં આવે છે. તો ચાલો આજે તમને શેકેલા ચણા ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.

શેકેલા ચણા ખાવાના ફાયદા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

1. ઇમ્યુનિટી

શેકેલા ચણામાં ઘણા વિટામિન અને ખનિજો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પાચનતંત્રને ચણા દ્વારા મજબૂત બનાવી શકાય છે, એટલું જ નહીં, તે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે.

2. બ્લડ સુગર

શેકેલા ચણા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. રોજ તેનું સેવન કરવાથી સુગરની સમસ્યા દૂર થઈ શકે છે.

3. ઉર્જા

શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. શેકેલા ચણામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપુર હોય છે. તેને ખાવાથી શરીરમાં ઉર્જા રહે છે. એનર્જીના અભાવને દૂર કરવા માટે, તમે આહારમાં શેકેલા દાણાને સમાવી શકો છો.

4. એનિમિયા

એનિમિયાના દર્દીઓ માટે ચણાનું સેવન ખૂબ ફાયદાકારક છે. જે લોકોને એનિમિયા હોય છે તેઓએ શેકેલા ચણાનો આહારમાં સમાવેશ કરવો જોઇએ. ચણાના સેવનથી એનિમિયાની ઉણપને દૂર કરી શકાય છે.

5. હાડકાં મજબૂત બનાવવા

હાડકાં મજબૂત બનાવવા માટે શેકેલા ચણા અચુકથી ખાવા. કેમ કે કેલ્શિયમ દૂધ અને દહીં સમાન વિરામિન્સ ચણામાં જોવા મળે છે, તેથી કેલ્શિયમ હાડકાં માટે સારું માનવામાં આવે છે. ચણા ખાવાથી હાડકા નબળા થવાથી બચી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: કાળા તલને ના સમજશો સામાન્ય, સ્વાસ્થ્યને લઈને આના છે 6 આશ્ચર્યજનક ફાયદાઓ

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">