Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળો આવતા જ સાંધાનો દુખાવો શરૂ થઈ જાય છે! આ ત્રણ લીલા પાંદડા કરશે દવાનું કામ

શિયાળાની ઋતુ શરુ થતાં જ મોટા ભાગના લોકોને સાંધાના દુખાવાની સમસ્યા શરુ થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો. સાંધાના દુખાવા શરુ થઈ જાય છે. પરંતુ આ ઋતુમાં તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ ફોલો કરી શકો છો જે તમને આ દુખાવામાંથી રાહત આપી શકે છે.

શિયાળો આવતા જ સાંધાનો દુખાવો શરૂ થઈ જાય છે! આ ત્રણ લીલા પાંદડા કરશે દવાનું કામ
Follow Us:
| Updated on: Oct 31, 2023 | 9:48 AM

શિયાળામાં ઠંડી વધાવાની સાથે મોટાભાગના લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. આમ પણ વધતી ઉંમરે હાડકાં અને સાંધાના દુખાવાની ફરિયાદ વધુ રહે છે. જેના કારણે આર્થરાઈટિસ બિમારી પણ થઈ શકે છએ. આ બિમારીમાં સાંધાનો દુખાવો સામાન્યથી રહીનો ખુબ દુખાવો થઈ શકે છે. આ બિમારી સામાન્ય રીતે મોટીઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ હવે તો નાની વયે પણ લોકો આ બિમારીની ઝપેટમાં આવવા લાગ્યા છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, આર્થરાઈટિસનો દુખાવો ત્યારે થાય છે,જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે. અમે તમને અહીં કેટલાક પાંદડાનો ઉપાયો કરવા વિશે કહી રહ્યા છે તેનો ઉપયોગ કરો તેને સાંધાની પીડાથી રાહત મળી શકે છે.

ફુદીનાના પાંદડા

ફુદીનાના પાંદડાનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ આપણી હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. ફુદીનાનાં પાંદડામાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને ફોલેટ જોવા મળે છે. તેના એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ યુરિનથી પ્યુરીન દુર કરી સાંધાના સોજાને ઓછો કરે છે.

આજનું રાશિફળ તારીખ : 07-03-2025
મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?
વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી
શુભમન ગિલ બેટ પર MRFનું સ્ટીકર લગાવી રમવાના કેટલા કરોડ રૂપિયા ચાર્જ કરે છે?
ભારતના 100 રૂપિયા પાકિસ્તાનમાં જઈ કેટલા થઈ જાય ?
પ્રતિબંધ હટાવો… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શમીએ કરી મોટી માંગ

કોથમીર

કોથમીર કોઈ પણ સબ્જીનો સ્વાદ જ નહિ પરંતુ સુંગધ પણ વધારે છે. તમને જણાવી દઈએ કે, કોથમીરમાં થાયમિન, ફોરસ્ફોરસ, વિટામિન સીથી ભરપુર જોવા મળે છે. આ સાથે તે લોહીમાં યુરિક એસિડ અને ક્રિએટિનાઇનનું સ્તર પણ ઘટાડે છે.

આ પણ વાંચો : Diabetes Care: ડાયાબિટીસ દરેક ઋતુમાં કંટ્રોલમાં રહેશે, આ શાકભાજી ખાવાનું શરૂ કરો

એલોવેરા

સ્કિન માટે એલોવેરા ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરા સાંધાના દુખાવા માટે ખુબ ફાયદાકારક છે. એલોવેરામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જે સોજાના દુખાવાને ઓછો કરે છે. તેમજ સાંધાના દુખાવામાં રાહત આપે છે. સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ સનબર્ન, અને પિંપલ માટે કરવામાં આવે છે. પરંતુ તેનું જ્યુસ પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના
સિંહે શરુ કર્યા માનવ શિકાર ! સાવજે બચકા ભરેલો મૃતદેહ મળ્યો
સિંહે શરુ કર્યા માનવ શિકાર ! સાવજે બચકા ભરેલો મૃતદેહ મળ્યો
આબૂરોડના કિવરલી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત
આબૂરોડના કિવરલી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત
Bhavnagar : SBI બેંક બહારથી લાખો રુપિયાની લૂંટ, જુઓ સમગ્ર ઘટનાના CCTV
Bhavnagar : SBI બેંક બહારથી લાખો રુપિયાની લૂંટ, જુઓ સમગ્ર ઘટનાના CCTV
ગોધરાના નસીપુરમાં અંગત અદાવતમાં 4 મકાનોને આગચંપી
ગોધરાના નસીપુરમાં અંગત અદાવતમાં 4 મકાનોને આગચંપી
ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ, ખેતરમાં ફરી વળ્યા પાણી
ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ, ખેતરમાં ફરી વળ્યા પાણી
ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !
ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !
આ 4 રાશિના જાતકોને આજે વેપાર ક્ષેત્રે લાભ મળવાની સંભાવના
આ 4 રાશિના જાતકોને આજે વેપાર ક્ષેત્રે લાભ મળવાની સંભાવના
હેવાનિયતની હદ વટાવી ! 70 વર્ષના વૃદ્ધે બાળકી પર આચર્યું દુષ્કર્મ
હેવાનિયતની હદ વટાવી ! 70 વર્ષના વૃદ્ધે બાળકી પર આચર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">