Digestive Health: કબજિયાત અને પેટના ફૂલવાથી મેળવો રાહત! રસોડાની આ વસ્તુ કામમાં આવશે

આરોગ્ય નિષ્ણાતોના મતે પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પોષણ પણ એટલું જ જરૂરી છે. પરંતુ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ઘણા આયુર્વેદિક ઉપાયો છે જેને તમારી દિનચર્યામાં સામેલ કરી શકાય છે.

Digestive Health: કબજિયાત અને પેટના ફૂલવાથી મેળવો રાહત! રસોડાની આ વસ્તુ કામમાં આવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 1:25 PM

Health: પાચન તંત્ર માત્ર આપણી રોગપ્રતિકારક શક્તિને જ અસર કરતું નથી, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય તેમજ શરીરના સર્વાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ખરાબ જીવનશૈલી અને ફાસ્ટ ફૂડના કારણે તેની ખરાબ અસર આપણા પાચન તંત્ર પર જોવા મળી રહી છે. પેટનું ફૂલવુંથી લઈને કબજિયાત સુધીની બીમારીઓ નબળી પાચનતંત્રની નિશાની છે.

તંદુરસ્ત લાઈફસ્ટાઈલ જરુરી

પાચનતંત્રને સ્વસ્થ કરો, આ માટે એક્ટિવ અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ હોવી જરુરી છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો પાચન તંત્રને સ્વસ્થ કરવા માટે પોષણ પણ આટલું જ જરુરી છે, પરંતુ એવા અન્ય આયુર્વેદિક ઉપચાર પણ છે, જેમણે તમારા રુટિનમાં સામેલ કરી પાચન તંત્રને સ્વસ્થ કરી શકાય છે.હાલમાં આર્યુવેદ એક્સપર્ટ ડો રેખા રાધામનીએ પોતાના સોશિયલ મીડિયા પર આર્યુવેદ સાથે જોડાયેલા કેટલાક નુસ્ખા શેર કર્યા છે.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: દૂધ સાથે આ વસ્તુઓ લેશો તો થશે 20 પ્રકારના રોગો, રાજીવ દીક્ષિતે જણાવ્યું દૂધ સાથે ભુલથી પણ ન ખાઓ આ વસ્તુ, જુઓ Video

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

પેટનું ફૂલવુ અને કબજિયાતની સમસ્યા થાય તો શું કરવું?

આયુર્વેદમાં લસણને કોઈ મહાન ઔષધિથી ઓછું નથી માનવામાં આવતું. ડો.રેખા રાધામણીના મતે લસણનું દૂધ એસિડિટી, પેટનું ફૂલવું કબજિયાત અને દુખાવામાં ફાયદાકારક છે.  લસણ હૃદય રોગ અને આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : પીરિયડ્સની દરેક સમસ્યા થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું આયુર્વેદિક ઉપાય, જુઓ Video

પાચનતંત્ર માટે ફાયદાકારક

આયુર્વેદ અનુસાર લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોને કારણે આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ આપણી પાચન તંત્રને ચેપથી બચાવે છે.આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો સવારે ખાલી પેટે લસણની બે કળી પાણી સાથે ગળવામાં આવે તો ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે પાચન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

 Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
ગણેશ વિસર્જનની અનોખી ઉજવણી, શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનો પ્રયાસ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના પેકેટ
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ આવી સામે, જાણો શું છે ઘટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">