Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે.

Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા
Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 4:08 PM

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે. અગર ઈમ્યુન(Immune) બરાબર હશે તો ફેફસા, કીડની અને લિવર સાથેનાં સંક્રમણથી પણ બચાવ શક્ય છે. હવે એવામાં સવાલ એ છે કે આપણાને ખબર કઈ રીતે પડશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી છે?

વારે વારે બિમાર પડી જવું

અગર તમે બિમાર જ રહો છો અને વારે વારે બિમાર પડી જાવ છો, શરીરમાં કમજોરી રહે છે તો સમજી જજો કે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ કમજોર છે. અમુક લોકોમાં એમ હોય છે કે સિઝન બદલાતા જ શરદી-ખાંસી અને તાવની સમસ્યા થતી હોય છે અને તે પણ તમારી નબળી ઈમ્યુનિટી તરફ ઈશારા કરે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

હંમેશા થાક અને આળસ અનુભવાવવી

અગર તેમને શરીરમાં હંમેશા થાક અને આળસ અનુભવાય છે, શરીરમાં દુખાવો રહે છે તો એ દર્શાવે છે કે તમારી ઈમ્યૂનિટી નબળી છે. આ સિવાય સવારે ઉઠીને તાજગી ન અનુભવાવવી, એનર્જી લેવલ ઓછુ રહેવું એ પણ તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ તરફ ઈશારો કરે છે.

ઘા ભરાવામાં સમય લાગવો

અગર તમારા શરીરમાં કોઈ જગ્યા પર વાગ્યું છે અને તે ભરાવામાં અન્ય લોકોની તુલનામાં વધારે સમય જાય છે તો સમજી લોકે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જે લોકોની ઈમ્યૂન સિસ્ટમ મજબુત હોય છે તેમના ઘા પર તરત જ રૂઝ જલ્દી આવી જતી હોય છે કે જે શરીરમાંથી વધારે લોહી નિકળતા અટકાવે છે.

પેટ સંબંધી સમસ્યાઓ સર્જાવી

મોટા ભાગે જોવામાં આવ્યું છે કે જેમની ઈમ્યૂન નબળી હોય છે તેમનું પાચન તંત્ર પણ નબળું હોય છે. આવામાં તે લોકોને ઝાડા, ગેસ, સોજો આવી જવો, કબજીયાતની હંમેશા ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય પણ ચિડિયાપણું અનુભવવું પણ નબળી ઈમ્યૂન સિસ્ટમ તરફ ચાડી ખાય છે.

નોંધ- આ એક તજજ્ઞ તબિબ પાસેથી મેળવવામાં આવેલી માહિતિ છે. વાચકોને વધારે વિગતો મળી રહે તે માટેનો પ્રયાસ છે. બાકી પોતાના તજજ્ઞ ડોક્ટરને પણ કન્સલ્ટ કરવા જરૂરી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">