કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?

વેક્સિન અને બૂસ્ટર ડોઝને લઈને પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. ત્યારે આવા સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?
Corona Knowledge Will there be a booster dose of corona vaccine in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 2:20 PM

કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દરરોજ દેશભરમાં 45 હજારના આસપાસ નવા કેસ આવે છે. આ ઉપરાંત વેક્સિનને લઈને પણ કામગીરી ચાલુ છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં એક જ વિકલ્પ છે અને એક છે વેક્સિન. વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થતા હોય છે. આવા સમયે લોકોના મનમાં એ પણ સવાલ છે કે શું વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે કે નહીં.

વિશ્વના ઘણા દેશોમાં બંને વેક્સિન બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. આવા સમયે ચાલો જાણીએ કે ભારતમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ વિશે શું પ્લાન છે. વેક્સિન અને બૂસ્ટર ડોઝને લઈને પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. ત્યારે આવા સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર માહિતી આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરાયા છે. ચાલો આજે આપણે જાણીએ એ કે,

શું કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં COVID 19 વર્કિંગ ગ્રુપ, NTAGI ના ચેરમેન ડો.એન.કે. અરોરા આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ‘વેક્સિન લીધા બાદ આપણા શરીરમાં બે પ્રકારની રોગપ્રતિકારક ક્ષમતા પેદા થાય છે. એક પ્રત્યક્ષ, જેને માપી શકાય છે. તેને એન્ટીબોડી કહેવામાં આવે છે. બીજી હોય છે અપ્રત્યક્ષ પ્રતિરોધક ક્ષમતા હોય છે. જે મુખ્ય સુરક્ષા પ્રદાન કરે છે. તેથી માત્ર એન્ટીબોડી માપવી અને તે નીચે થઇ જાય તો ચિંતા કરવી યોગ્ય નથી. અત્યાર સુહ્ડી આપણા દેશમાં જે સાર્સ ઉપલબ્ધ છે. અને લગાવેલી વેક્સિન તેમજ આંકડા પ્રમાણે દેશના લોકોમાં એન્ટીબોડી ખુબ સારી છે.’

ડોકટરે આગળ જણાવ્યું કે, ‘વેક્સિનના કારણે કોરોનાનું ગંભીર સ્વરૂપ અને મૃત્યુનું જોખમ ખુબ ઘટી જાય છે. તેથી હાલમાં બૂસ્ટર આપવાનું જરૂરીયાત હમણાં નથી લાગી રહી. અન્ય દેશોમાં લગાવવામાં આવે છે આપણા દેશમાં બૂસ્ટર ડોઝ વિશે સંશોધનો ચાલી રહ્યા છે. અને તેના રિપોર્ટ આધારે નિર્ણય લેવામાં આવશે.’

જાહેર છે કે ત્રીજી લહેરનું સંકટ વધી રહ્યું છે આ સમયે બચવા માટે સાવચેતી ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત બાળકોને લઈને માતા પિતા વધુ ચિંતામાં છે. હવે વેક્સિનને લઈને પણ ખુબ જાગૃતિ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કઈ ઉંમરના બાળકોમાં કોરોનાના કયા લક્ષણો જોવા મળે છે?

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">