Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી

લીવર ફેલ થવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે.

Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 8:18 AM

Health Tips :  જો તમને વારંવાર પેટમાં દુખાવો, ઉલ્ટી અને થાકની ફરિયાદ રહે છે, તો તે લીવર વધવાની નિશાની છે. આ સ્થિતિમાં લીવર ધીરે ધીરે બગડવા લાગે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ રોગ સાયલન્ટ કિલર છે. જેની સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.

આ રીતે લીવર ખરાબ થાય છે

સર ગંગા રામ હોસ્પિટલના લિવર અને ગેસ્ટ્રો વિભાગના અધ્યક્ષ ડો.અનિલ અરોરાએ (Dr. Anil Arora) જણાવ્યુ કે, જ્યારે પણ લિવરમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે તે પોતાની જાતને બચાવવા માટે ડાઘ ટિશ્યૂ બનાવવાનું શરૂ કરી દે છે, પરંતુ ક્યારેક આ ટિશ્યૂ વધુ ને વધુ સખત થઈ જાય છે. જેને કારણે લિવરને ખુબ જ નુકસાન થાય છે અને બીજી ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વધુમાં ડોક્ટરે જણાવ્યું કે, લિવર વધવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને (Fatty lever) કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે. જેઓ આલ્કોહોલનું (Alcohol) સેવન કરે છે, અને જેમને ક્યારેય હેપેટાઇટિસ છે તેઓેને આ સમસ્યા વધુ થાય છે.

આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે

ડોક્ટરે જણાવ્યું કે, લીવર ફેલ થવાના લક્ષણો ધીરે ધીરે જોવા મળે છે. તેથી જ તેના રોગને સાયલન્ટ કિલર (Silent Killer) કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યાઓ યકૃતની સંપૂર્ણ નિષ્ફળતા બાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લીવર ફેલ થવાનું જોખમ રહે છે. જેના કારણે ફરજિયાત ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે છે. તેથી, એ મહત્વનું છે કે જો કોઈને પેટમાં દુખાવાની સમસ્યા હોય, તો તેણે તેનો લિવર ફંક્શન ટેસ્ટ (LFT) અથવા સેરોલોજી ટેસ્ટ કરાવવો જોઈએ.

આ રીતે કાળજી રાખો

ડોક્ટરના કહેવા મુજબ, લિવર સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવા માટે સૌથી જરૂરી છે કે લોકો પોતાના આહારનું ધ્યાન રાખે. ખોરાકમાં ખાંડ, મીઠું અને લોટનો ઉપયોગ ઓછો કરો. જે લોકો દારૂનું સેવન કરે છ, તે છોડી દે. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ લો. ઉપરાંત, દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો. જો શરીરનું વજન વધારે હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો.આ રીતે તમે આ બિમારીથી બચી શકો છો.

આ પણ વાંચો : Healthy Drinks : આ ડ્રિંક્સ તમને આખો દિવસ એનર્જી આપશે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

આ પણ વાંચો : Ahmedabad : “આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે” માધવબાગ સંસ્થાનો દાવો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">