શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો. સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ […]

શેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 9:21 AM

લસણ પોતાના સ્વાદ એન્ટિબાયોટિક તત્ત્વ અને આરોગ્ય લાભ માટે જાણીતી છે. જેથી તમે તેને ભોજનમાં અથવા તો કાચી પણ ખાઈ શકો છો. પરંતુ શેકેલુ લસણ ખાવાના ફાયદા જાણશો તો તમે પણ હેરાન થઈ જશો.

સવારે ખાલી પેટે લસણને શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામી જવું વગેરે દૂર કરવા માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ તે ફાયદાકારક છે. કારણ કે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. અને તમારું મોટાપણું પણ ગાયબ થઈ જશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શરદીના દિવસોમાં તે શરદી-ખાંસીથી બચાવે છે. શરીરમાં ગરમાહટ પેદા કરવામાં મદદ કરે છે, એટલું જ નહીં રક્ત પ્રવાહને પણ તે સારું બનાવે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. અને પોતાના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ફંગલ ગુણને કારણે શરીરની અંદરની સફાઇ કરીને અસંખ્ય બીમારીઓથી બચાવી રાખે છે. તેમાં રહેલા ભરપૂર કાર્બોહાઈડ્રેટ શરીરની કમજોરી દૂર કરીને શરીરને એનર્જી આપે છે. તે બ્લડશુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે. કબજિયાતથી બચાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">