ઉંમર કરતા વહેલાં વૃદ્ધ દેખાવું હોય તો જ વધારે ગળ્યું ખાજો, વાંચો આ અહેવાલ

વધારે મીઠું ખાવાનો શોખ ક્યાંક તમારા આરોગ્ય માટે ભારે ન પડી જાય. જો તમે વધારે મીઠું એટલે કે ગળ્યું ખાવાના શોખીન છો તો તમારે જરૂર જાણવું જોઈએ કે તમારે સાવધાન રહેવાની જરૂર શા માટે છે ?   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]

ઉંમર કરતા વહેલાં વૃદ્ધ દેખાવું હોય તો જ વધારે ગળ્યું ખાજો, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 20, 2020 | 5:39 PM

વધારે મીઠું ખાવાનો શોખ ક્યાંક તમારા આરોગ્ય માટે ભારે ન પડી જાય. જો તમે વધારે મીઠું એટલે કે ગળ્યું ખાવાના શોખીન છો તો તમારે જરૂર જાણવું જોઈએ કે તમારે સાવધાન રહેવાની જરૂર શા માટે છે ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અસંખ્ય બીમારીઓની જડ છે ઓબેસિટી એટલે કે મોટાપો. જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં લીપોપ્રોટીન લીપોઝ બને છે. જેના કારણે આપણી કોશિકાઓમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે આપણે મોટાપાનો શિકાર બનીએ છે. જ્યારે આપણે ખાંડ વધારે ખાઈએ છે તો તેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે અને તે કમજોર થઈ જાય છે. તેવું થવા પર બીમારીઓ આપણે ઘેરી લે છે. ખાંડમાં કેલેરી સિવાય એવા કોઈ જ પોષક તત્વો નથી. જે આપણા શરીરને ઉર્જા વધારવા માટે મદદ કરે જેથી જ્યારે તમે ખાંડ વધારે માત્રામાં ખાઓ છો તેના થોડા સમય પછી જ તમારી એનર્જી ઓછી થશે અને તમે આળસનો અનુભવ કરશો. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલવાથી ખતરનાક સાબિત થઇ શકે છે.

અધિક માત્રામાં ખાંડનું સેવન આપણા લીવરનું કામ વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધારે છે. આવી સ્થિતિમાં ફેટી લીવર ડિસિઝ જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે. વધારે માત્રામાં ખાંડ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે જે મગજ માટે નુકસાનકારક છે. આવી સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચતુ નથી અને મગજ સારી રીતે કામ નથી કરી શકતું, જેથી મેમરી લોસ પણ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમય કરતા પહેલા વૃદ્ધ દેખાવા પાછળ પણ વધારે ખાંડ લેવાનું એક મોટું કારણ છે. જ્યારે આપણે વધારે માત્રામાં શુગર ખાઈએ છીએ તો તે બોડીમાં ઈન્ફ્લેમેટરી ઈફેક્ટ બનાવે છે. જેનાથી ત્વચા પર ખીલ થવા, વૃદ્ધ થવું અને કરચલીઓની સમસ્યા વધારે છે. વધારે પડતી ખાંડનું સેવન હાર્ટએટેક અને હાર્ટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ માટે પણ જવાબદાર હોઈ શકે છે, કારણ કે તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે છે જે હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">