ઉકાળો લીવર માટે નુકશાનકારક હોવાની અફવા આયુષ મંત્રાલયે ફગાવી, સીમિત માત્રામાં સેવન ફાયદાકારક

તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ […]

ઉકાળો લીવર માટે નુકશાનકારક હોવાની અફવા આયુષ મંત્રાલયે ફગાવી, સીમિત માત્રામાં સેવન ફાયદાકારક
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 09, 2020 | 5:17 PM

તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રીનો ઉપયોગ ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય વાનગીઓમાં આ તમામ મસાલાઓનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે અને અત્યાર સુધી તેનાથી કોઈ નુકશાન થયું હોય તેવી જાણકારી નથી.

Ukalo lever mate nukshankarak hovani aafva aayush mantralay e fagavi simit matra ma sevan faydakarak

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Ukalo lever mate nukshankarak hovani aafva aayush mantralay e fagavi simit matra ma sevan faydakarak

સ્વાસ્થ્ય મંત્રાલયે જ કોરોના સામે બચવા ઉકાળા પીવાની સલાહ આપી છે. તજ, તુલસી અને કાળી મરીનો ઉપયોગ ઉકાળો બનાવવા માટે થાય છે અને તેનો અનુકૂળ પ્રભાવ પડે છે. આ સાથે જ કેટલાક લોકો આદુ, કિશમિશ વગેરેનો પણ ઉપયોગ કરે છે. જો કે તેનાથી લીવરને કોઈપણ પ્રકારનું નુકશાન નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલના સમયમાં પણ ભારતના લોકો કોરોના વાઈરસથી બચવા માટે રોજ ઉકાળાનું સેવન કરે છે. જો કે તેના અતિરેકથી હંમેશા બચવું જોઈએ. દિવસમાં એકવાર વહેલી સવારે ઉકાળાનું સેવન યોગ્ય માની શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">