Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના […]

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:39 PM

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના ગજબના ફાયદા :

હાડકાં માટે ફાયદાકારકઃ ટામેટાના સુપમાં વિટામિન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત રાખે છે. આ ઉપરાંત શરીરમાં લાઇકોપિનનું કમી હાડકા પર તણાવ વધારે છે અને ટામેટામાં પૂરતી માત્રામાં લાઈકોપીન હોય છે જે હાડકાં માટે સારું ગણાય છે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

દિમાગને રાખે છે તંદુરસ્ત : ટામેટામાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. અને દિમાગને મજબૂતી પણ આપે છે.

વિટામિનની કમીને ઓછું કરે : ટામેટા સુપમાં સારી માત્રામાં હોય વિટામીન એ અને સી આવેલા છે. જે ટીસયુના વિકાસ માટે જરૂરી હોય છે. એવું માનવામાં આવે છે કે શરીરમાં રોજ 16 ટકા વિટામિન એ અને 20 ટકા વિટામિન સી ની જરૂર હોય છે. એવામાં ટામેટાનો સુપ આ જરૂરત પૂરી કરે છે.

વજન ઓછું કરે છે ટામેટા અને જો ઓલિવ ઓઈલથી બનાવવામાં આવે છે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં પાણી અને ફાયબરની માત્રા વધારે હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કેન્સરના ખતરાને પણ ઓછુ કરે છે ટામેટાના સુપમાં લાઈકોપીન અને કૈરોટીનોઈડ જેવા એન્ટિ ઓક્સીડેંટ હોય છે જેનાથી કેન્સરની અસર ઓછી થઈ જાય છે.

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે : ડાયાબિટીસના દર્દીઓને ડાયટમાં ટામેટાનું સૂપ જરૂર લેવું જોઈએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રક્ત પ્રવાહને વધારે છે : તેમાં સેલેનિયમ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે. જેનાથી એનિમિયાનો ખતરો ઓછો થઇ જાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">