AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના […]

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:39 PM
Share

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના ગજબના ફાયદા :

હાડકાં માટે ફાયદાકારકઃ ટામેટાના સુપમાં વિટામિન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત રાખે છે. આ ઉપરાંત શરીરમાં લાઇકોપિનનું કમી હાડકા પર તણાવ વધારે છે અને ટામેટામાં પૂરતી માત્રામાં લાઈકોપીન હોય છે જે હાડકાં માટે સારું ગણાય છે.

દિમાગને રાખે છે તંદુરસ્ત : ટામેટામાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. અને દિમાગને મજબૂતી પણ આપે છે.

વિટામિનની કમીને ઓછું કરે : ટામેટા સુપમાં સારી માત્રામાં હોય વિટામીન એ અને સી આવેલા છે. જે ટીસયુના વિકાસ માટે જરૂરી હોય છે. એવું માનવામાં આવે છે કે શરીરમાં રોજ 16 ટકા વિટામિન એ અને 20 ટકા વિટામિન સી ની જરૂર હોય છે. એવામાં ટામેટાનો સુપ આ જરૂરત પૂરી કરે છે.

વજન ઓછું કરે છે ટામેટા અને જો ઓલિવ ઓઈલથી બનાવવામાં આવે છે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં પાણી અને ફાયબરની માત્રા વધારે હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કેન્સરના ખતરાને પણ ઓછુ કરે છે ટામેટાના સુપમાં લાઈકોપીન અને કૈરોટીનોઈડ જેવા એન્ટિ ઓક્સીડેંટ હોય છે જેનાથી કેન્સરની અસર ઓછી થઈ જાય છે.

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે : ડાયાબિટીસના દર્દીઓને ડાયટમાં ટામેટાનું સૂપ જરૂર લેવું જોઈએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રક્ત પ્રવાહને વધારે છે : તેમાં સેલેનિયમ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે. જેનાથી એનિમિયાનો ખતરો ઓછો થઇ જાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">