રાજકોટમાં એક સપ્તાહથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના કોરોનાથી મોત

|

Sep 27, 2020 | 1:22 PM

રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન […]

રાજકોટમાં એક સપ્તાહથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના કોરોનાથી મોત

Follow us on

રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article