રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો. Web Stories View more શું મગફળી ખાવાથી વજન […]
Follow us on
રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો.