પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ […]

પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 6:25 PM

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ સમસ્યા થઈ શકે છે. શરીરમાં જેટલા સેલ્સ છે તેને યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરુર પડે છે અને શરીરમાં રહેલું પાણી આ કામ કરે છે. આ પરેશાનીથી બચવા નીચે બતાવેલી વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). એક સંશોધન અનુસાર જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી વધારે પીવે છે તેમને પણ ડીહાઈડ્રેશન થઈ શકે છે. વર્ક આઉટ પછી જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી પીએ છે, તેમનામાં પોષક તત્વોની કમી હોય શકે છે.

2). ભોજનમાં સ્વાદ વધારવા લોકો સોયા સોસનો ઉપયોગ કરે છે પણ તે શરીર માટે હાનિકારક હોય શકે છે. તેમાં ખાંડ અને મીઠું બંને હોય છે જે ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલનને બગાડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

3). બીટ ખાવાથી ઘણી સમસ્યા દૂર થાય છે પણ તેના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. બીટમાં પોટેશિયમ હોય છે, જે શરીરમાંથી તરલ પદાર્થને બહાર કાઢે છે.

4). ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનદાયક હોય શકે છે. જો તમે વધુ ગ્રીન ટી પીવો છો તો તમારે વારંવાર પેશાબ જવું પડે છે અને તમને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

5). કોફીને ડીહાઈડ્રેટિંગ એલિમેન્ટના રૂપે માનવામાં આવે છે. બે કપ કરતા વધારે કોફી પીવાથી શરીરમાં સોડિયમ બનવા લાગે છે, જે તમારા શરીરમાં પાણીની કમી ઉભી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">