પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી […]

પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 17, 2020 | 6:46 PM

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી ખાસિયત એ પણ છે કે તે લાંબા સમય સુધી તાજી રહી શકે છે.

Pachva ma halki ane postik shakbhaji atle parvar jano fayda

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પરવળ ખાવાના ફાયદા:

1). પરવળમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલા છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ છે. જેથી તે વધતી ઉંમરના લક્ષણોને અટકાવે છે. તે ચહેરા પરની ઝીણી કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

2). પરવળ ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરવળમાં રહેલા બીજ પાચન અને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ખાસ પરવળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Pachva ma halki ane postik shakbhaji atle parvar jano fayda

3). પરવળ ઈમ્યુન સિસ્ટમને પણ વધારે છે. તે તાવ, શરદી ખાંસી, સ્કીન ઈન્ફેક્શન અને ઈજાઓમાં રાહત આપવાનું કામ કરે છે.

4). જો તમારા બાળકને ભૂખ નથી લાગતી તો પરવળ આ સમસ્યાને દૂર કરી શકે છે. તે પેટના કીડાને મારવામાં મદદ કરે છે.

5). પરવળમાં ભરપૂર માત્રામાં ડાયેટ્રી ફાઈબર્સ હોય છે, જે પાચન તંત્રને યોગ્ય કરવામાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">