સ્વસ્થ લીવર માટે આ પાંચ મુદ્દાઓ પર રાખો ધ્યાન

લીવર આપણા શરીર માટે એક મજબૂત અંગ છે. તે આપણા શરીરના ખરાબ પદાર્થને ચાળીને બહાર કાઢે છે. સાથે જ એ શરીરમાં પ્રોટીનના નિર્માણ અને કેમિકલ્સને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. કેટલીકવાર અસંતુલિત ડાયેટના કારણે લીવર સંબંધિત ઘણી બીમારીઓ થાય છે, જેમ કે હિપેટાઇટિસ, લીવર ઇનફેંકશન અને ફેટી લિવરનું વધી જવું. Facebook પર તમામ મહત્વના […]

સ્વસ્થ લીવર માટે આ પાંચ મુદ્દાઓ પર રાખો ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 15, 2020 | 10:13 AM

લીવર આપણા શરીર માટે એક મજબૂત અંગ છે. તે આપણા શરીરના ખરાબ પદાર્થને ચાળીને બહાર કાઢે છે. સાથે જ એ શરીરમાં પ્રોટીનના નિર્માણ અને કેમિકલ્સને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. કેટલીકવાર અસંતુલિત ડાયેટના કારણે લીવર સંબંધિત ઘણી બીમારીઓ થાય છે, જેમ કે હિપેટાઇટિસ, લીવર ઇનફેંકશન અને ફેટી લિવરનું વધી જવું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

અમેરિકન લીવર ફાઉન્ડેશનના મત પ્રમાણે આપણે લીવરને તંદુરસ્ત રાખવા માટે વધુ પડતા મીઠું, ખારું અને ગળ્યું ખાવાથી બચવું જોઈએ.

1). ગાજરમાં રહેલ વિટામિન એ લીવરની બિમારીથી બચાવે છે. તેમાં વધારે માત્રામાં બીટા કેરોટીન પણ રહેલું છે, જેનાથી લીવર સારી રીતે કામ કરે છે.

2). આદુ લીવરના એન્ઝાઈમ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે લીવરના રોગોથી બચાવે છે અને તેને મજબૂત પણ કરે છે.

3). હળદરમાં ઘણા ગુણ આવેલા છે તે શરીરમાં બાઇલ જ્યુસ પેદા કરે છે. જે કુદરતી રીતે લીવરને ડિટોકિસીફાય કરવામાં મદદ કરે છે.

4). સ્વસ્થ લીવર માટે કોફી પીવી ખૂબ જરૂરી છે. કોફી ઈંફ્લેમેશનને ઓછું કરે છે. અને એન્ટીઓક્સીડેન્ટ સ્તરને વધારે છે જેનાથી લીવર મજબૂત બને છે.

5). રોજની 5 થી 10 ગ્રીન ટીનું સેવન કરવાથી લીવર પર ખૂબ સારી અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ગ્રીન ટી પીવાવાળાને લીવરની સમસ્યા ખૂબ ઓછી દેખાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">