Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે. ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની […]

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Feb 18, 2019 | 1:18 PM

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે સિકલસેલની દર્દીઓની વધતી સમસ્યા સામાજિક આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જેવા કે નર્મદા,ભરુચ,સુરત,તાપી,નવસારી,ડાંગ,સેલવાસ અને વલસાડમા મોટી સંખ્યામા આદિવાસીઓ સિકલસેલના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા પ્રેગનન્ટ સિકલસેલ પોઝીટીવ મહિલાઓને પારાવાર મુશ્કેલીની વેઠવી પડે છે.

આ પણ વાંચો : સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

એટલું જ નહીં કાયમી ધોરણે ફોલીક એસીડની ગોળીઓ લેવી પડે છે જ્યારે સિકલસેલ ટ્રેઈટ દર્દીઓએ પણ સમયસર દવા અને જરુર પડ્યે લોહીની પણ જરુર પડે છે એક અંદાજ પ્રમાણે નવસારી જિલ્લાની 14 લાખની વસ્તીમા 1600 દર્દીઓ સિકલસેલ પોઝીટીવ છે જ્યારે 48 હજાર દર્દીઓ સિકલસેલ ટ્રેઈટ ( વાહક) જોવા મળ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ખતરાની ધંટી સમાન છે. જ્યારે મસમોટી સિકલસેલ દર્દીઓ ધરાવતા જિલ્લામા બ્લડની પણ શોર્ટેજના કારણે કેટલીક વાહ કટોકટોની સ્થિતિ ઊભી થાય છે.

ગ્રામ્ય વિસ્તારમા સિકલસેલ રોગના કારણે સામાજિક અસંતુલન વધી રહ્યુ છે કેન્દ્ર અને રાજ્યસરકારે પણ વિવિધ સંશોધનો દ્વારા રોગના નિદાનના પ્રયાસો કર્યા છે પરંતુ વંશપરંપરાગત રોગને રોકવાનો એકમાત્ર માર્ગ સિકલસેલ પોઝીટીવ દર્દીઓ પોતાની સામાજિક ઊતરદાયિત્વ નિભાવી લગ્ન ન કરે તો આનુવાંશિક રોગને રોકી શકાય તેમ છે તેના માટે સામાજિક જાગૃતિ પણ જરુરી બની ગઈ છે.

[yop_poll id=1572]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">