ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા

મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

ગળાની સમસ્યા માટે કારગર ઈલાજ છે મીઠાના પાણીના કોગળા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 20, 2020 | 10:45 PM

મોસમ બદલવાથી ગળામાં ખરાશ અથવા તો અવાજ બેસી જવાની ફરિયાદો સામે આવે છે. ગળું ખરાબ થાય એટલે ગળામાં દુખાવો અથવા તો ગળામાં કફ જામી જાય છે અને ગળાનો અવાજ પણ બદલાઈ જાય છે. ગળું ખરાબ થાય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ખૂબ જ મદદ મળે છે.

Gala ni samasya mate kargar ilaj che mitha na pani na kogda

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મીઠું અને પાણીનું મિશ્રણ જીવાણુ માટે ખૂબ જ ખતરનાક હોય છે અને તેના પ્રભાવથી જીવાણુઓ મરી પણ જાય છે. જ્યારે કફ જમા થયો હોય ત્યારે કફને દૂર કરીને તેને બહાર કાઢવામાં મદદ કરશે અને એટલા માટે મીઠાના પાણીના કોગળા કરવાનું કહેવામાં આવે છે. પરંતુ કોગળા કરતી વખતે પાણી વધારે ગરમ ન હોય તે રીતે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તે પાણીથી કોગળા કરવા જોઇએ. તે પાણીમાં તમે ફટકડીનો ટુકડો પણ નાખી શકો છો જેનાથી તમને આરામ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Gala ni samasya mate kargar ilaj che mitha na pani na kogda

મીઠું સાથે ખાવાનો સોડા પણ બે ચપટી ભેળવીને કોગળા કરવાથી પણ આરામ મળે છે. મીઠું સાથે ગરમ પાણીમાં હળદર પણ ઉમેરી શકાય છે. તેનાથી ફાયદો થાય છે કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો ક્યાં તો ફટકડી નાંખવી જોઈએ અથવા તો ખાવાનો સોડા નાંખવો જોઈએ. મીઠુંની સાથે કોઈ પણ એક જ વસ્તુ નાખવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">