આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ. મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને […]

આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:43 PM

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ.

મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને લઈને આપણી આંખ ફરકે છે. આંખની માંસપેશીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે અને જ્યારે તેમની સાથે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે આંક ફરકી શકે છે. આની સાથે જો તમારે ઉજાગરો કરતાં હોય અને તમારી નિંદર લેવાની પ્રક્રિયા અનિયમિત હોય તો પણ આંખ ફરકી શકે છે. જો તમે ખાસ તણાવમાં રહેતા હોય તો પણ તમારી આંખ પર અસર પડી શકે છે. ઘણી વખત કોઈ ખાસ પ્રકારની એલર્જી થઈ હોય તો પણ આપણી આંખ ફરકવા લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

જો તમે કોઈ ઓફિસમાં સતત લેપટોપ કે કમ્પ્યુટર પર કામ કરતાં હોય તો તેના લીધે પણ તમારી આંખને થાક લાગે છે અને આંખ ફરકવા લાગે છે. ઘણીવાર તો એલર્જીના કારણે આંખ ફરકાવાની સાથે તેમાં સતત પાણી આવ્યા કરે છે. જો તમારી આંખોમાં ડ્રાયનેસ વધારે હોય અને ખંજવાળ આવે તો પણ આંખો ફરકવા લાગે છે. આંખોને જરુરી તત્વ એવું મેગ્નેશિયમની પણ શરીરમાંથી ઉણપ થાય તો પણ આંખ ફરકે છે. જો તમે વધારે કેફીન, દારુનું સેવન કરતાં હોય તો આંખ ફરકવાની સમસ્યા ઉભી થઈ શકે.

આંખ ફરકે ત્યારે તેને હુંફાળા પાણીથી ધોવી જોઈએ અને તેની સાઈડમાં ધીમી માલિશ કરવી જોઈએ. વધારે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેના લીધે આંખને કોઈ મોટા નુકસાનથી બચાવી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">