આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ. મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને […]

આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:43 PM

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ.

મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને લઈને આપણી આંખ ફરકે છે. આંખની માંસપેશીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે અને જ્યારે તેમની સાથે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે આંક ફરકી શકે છે. આની સાથે જો તમારે ઉજાગરો કરતાં હોય અને તમારી નિંદર લેવાની પ્રક્રિયા અનિયમિત હોય તો પણ આંખ ફરકી શકે છે. જો તમે ખાસ તણાવમાં રહેતા હોય તો પણ તમારી આંખ પર અસર પડી શકે છે. ઘણી વખત કોઈ ખાસ પ્રકારની એલર્જી થઈ હોય તો પણ આપણી આંખ ફરકવા લાગે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

જો તમે કોઈ ઓફિસમાં સતત લેપટોપ કે કમ્પ્યુટર પર કામ કરતાં હોય તો તેના લીધે પણ તમારી આંખને થાક લાગે છે અને આંખ ફરકવા લાગે છે. ઘણીવાર તો એલર્જીના કારણે આંખ ફરકાવાની સાથે તેમાં સતત પાણી આવ્યા કરે છે. જો તમારી આંખોમાં ડ્રાયનેસ વધારે હોય અને ખંજવાળ આવે તો પણ આંખો ફરકવા લાગે છે. આંખોને જરુરી તત્વ એવું મેગ્નેશિયમની પણ શરીરમાંથી ઉણપ થાય તો પણ આંખ ફરકે છે. જો તમે વધારે કેફીન, દારુનું સેવન કરતાં હોય તો આંખ ફરકવાની સમસ્યા ઉભી થઈ શકે.

આંખ ફરકે ત્યારે તેને હુંફાળા પાણીથી ધોવી જોઈએ અને તેની સાઈડમાં ધીમી માલિશ કરવી જોઈએ. વધારે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેના લીધે આંખને કોઈ મોટા નુકસાનથી બચાવી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">