AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુર્વેદની દ્રષ્ટિએ ઠંડુ પાણી પીવું આ કારણથી છે નુકશાનકારક

આયુર્વેદ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઠંડુ પાણી પીવાથી શરીરને નુકશાન થઈ શકે છે. કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે. જેનાથી શરીરના અંગો સારી રીતે કામ નથી કરી શકતા અને એટલે જ કહેવાય છે વધારે ઠંડુ પાણી કે બરફવાળું પાણી શરીરને નુકશાન પહોંચાડે છે પણ કેટલીક સ્થિતિમાં ઠંડુ પાણી પીવું ફાયદાકારક […]

આયુર્વેદની દ્રષ્ટિએ ઠંડુ પાણી પીવું આ કારણથી છે નુકશાનકારક
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 17, 2020 | 8:15 PM
Share

આયુર્વેદ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઠંડુ પાણી પીવાથી શરીરને નુકશાન થઈ શકે છે. કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે. જેનાથી શરીરના અંગો સારી રીતે કામ નથી કરી શકતા અને એટલે જ કહેવાય છે વધારે ઠંડુ પાણી કે બરફવાળું પાણી શરીરને નુકશાન પહોંચાડે છે પણ કેટલીક સ્થિતિમાં ઠંડુ પાણી પીવું ફાયદાકારક પણ છે. ઓફિસથી ઘરે આવીને ઠંડુ પાણી પીવાથી શાંતિ મળે છે. ઠંડુ પાણી પીવાથી મગજ અને જીભને આરામ મળે છે.  તેનાથી શરીરને શું નુકશાન થાય છે તે જાણીએ. વાસ્તવમાં શરીરનું તાપમાન 98.6°F હોય છે. જેને મેઈન્ટેઈન કરવા માટે ઠંડુ પાણી પીધા બાદ શરીરને ખૂબ મહેનત કરવી પડે છે.

Ayurved ni darshti e thandu pani pivu aa karan thi nukshankarak

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર ઠંડુ પાણી પીવાથી શરીરની અગ્નિ ઓછી થાય છે. આ અગ્નિ શરીરની બધી કાર્યપ્રણાલીને ઉત્તેજિત રાખે છે. જે સારા આરોગ્ય માટે જરૂરી છે. ભોજન કરતી વખતે ઠંડાને બદલે હૂંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું પડતા શરીરના અંગો યોગ્ય રીતે કામ નથી કરતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ayurved ni darshti e thandu pani pivu aa karan thi nukshankarak

પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ઠંડુ પાણી પીવું પણ જોઈએ. જેમ કે એક્સરસાઇઝ કર્યા પછી શરીરનું તાપમાન વધી જાય છે, એટલે વર્કઆઉટ પછી ઠંડુ પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી વેઈટલોસ માટે પણ મદદ કરે છે, તેનાથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઘટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">