અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુંભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું.

અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:18 AM

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું. જો ગઇકાલે  ખાખરિયા ગામ ના ખેડૂતો દ્વારા કેનાલ માં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેમણે જ પાણી છોડવા માટે માંગ કરી હતી, જેના પગલે તંત્ર આખરે સફાળું જાગ્યું હતું અને આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડાતા પાંચ ગામમાં ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">