વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત
જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web […]
Follow us on
જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.