વીરપુર: જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે, 8મી જૂને મંદિર નહીં ખુલે
વીરપુર જલારામ મંદિર 15 જૂને ખુલશે. 8 જૂનના રોજ મંદિર ખુલશે નહીં. જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર દ્વારા દર્શન માટેની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનનું મંદિર દ્વારા પાલન કરાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરાશે. ત્યારે 60 વર્ષની ઉપરના અને 10 વર્ષની નીચેના લોકોને મંદિરમાં […]
વીરપુર જલારામ મંદિર 15 જૂને ખુલશે. 8 જૂનના રોજ મંદિર ખુલશે નહીં. જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર દ્વારા દર્શન માટેની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનનું મંદિર દ્વારા પાલન કરાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરાશે. ત્યારે 60 વર્ષની ઉપરના અને 10 વર્ષની નીચેના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. સરકારની ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો