AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડ : નંદાવલા નજીક ટેમ્પો અને રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઘટના સ્થળ પર 1નું મોત

આઈસર ચાલકના મૃતદેહને 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા રુરલ પોલીસ અને 108ની ટીમ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:22 PM
Share

રાજ્યભરમાં સતત અકસ્માતની બનતી ઘટના વચ્ચે એક અકસ્માતની ઘટના વલસાડ નેશનલ હાઈવે 48 પર નંદાવલા નજીક સામે આવી છે. અંકલેશ્વરથી કેમિકલના ડ્રમ ભરીને જઈ રહેલો ટેમ્પો રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માતમા આઈસર ચાલકનું કેબીનમાં ફસાતા ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આઈસર ચાલકના મૃતદેહને 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા રુરલ પોલીસ અને 108ની ટીમ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : વલસાડ : ધરમપુર નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

આ અગાઉ પણ વલસાડમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલ યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યું હતું.

આ અગાઉ રાજકોટમા પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના ફુટેઝ સામે આવી રહ્યાં હતાં. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન થયું હતું.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">