Valsad : જમનાદાસ પબ્લિકેશનના બીએના પુસ્તકમાં આપત્તિજનક લખાણને લઇને આદિવાસી સમાજમાં આક્રોશ, લખાણ દૂર કરવા માંગ

વલસાડના( Valsad) ખેરગામ ધેજ ચરી વિસ્તારના આદિવાસી આગેવાનોએ અને મહિલાઓએ ખેરગામ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ જમનાદાસ કંપની અને એના લેખક દ્વારા એસવાયબીએ માટે આદર્શ કોટિલ્ય કૃત પ્રશ્ન સકુટના સમાજશાસ્ત્ર પેપર 9 સેમેસ્ટર 4 પાના નંબર 74 પર મુદા નંબર 2 માં એઇડ્સના કારણોમાં વેશ્યાગમન દર્શાવેલ છે.

Valsad : જમનાદાસ પબ્લિકેશનના બીએના પુસ્તકમાં આપત્તિજનક લખાણને લઇને આદિવાસી સમાજમાં આક્રોશ, લખાણ દૂર કરવા માંગ
Valsad Jamnadas Publication Book
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 07, 2022 | 10:16 PM

વલસાડમાં જમનાદાસ પ્રકાશક (Jamnadas Publisher )કંપની દ્વારા બી.એ.ના બીજા વર્ષ માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઇડ્સના(AIDS) કારણો દર્શાવનાર પ્રકરણમાં આદિવાસી સમાજને (Tribal Community)  લઇને કરેલા  આપત્તિજનક લખાણને લઇને  પ્રકાશક સામે આઇપીસી અને એટ્રોસીટી એકટ મુજબ કંપનીના માલિક અને લેખક સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે ધેજ ગામના આદિવાસી આગેવાનો અને મહિલાઓએ ખેરગામ મામલતદાર જેકે સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેરગામ ધેજ ચરી વિસ્તારના આદિવાસી આગેવાનોએ અને મહિલાઓએ ખેરગામ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ જમનાદાસ કંપની અને એના લેખક દ્વારા એસવાયબીએ માટે આદર્શ કોટિલ્ય કૃત પ્રશ્ન સકુટના સમાજશાસ્ત્ર પેપર 9 સેમેસ્ટર 4 પાના નંબર 74 પર મુદા નંબર 2 માં એઇડ્સના કારણોમાં વેશ્યાગમન દર્શાવેલ છે.

જેમાં જણાવ્યું કે શહેર ગામડાઓ અને આદિવાસી સમાજમાં વેશ્યાવૃતિ પ્રવૃતિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે. આ પ્રમાણેનું લખાણ ટાંકીને પુસ્તકો વાંચનાર યુવાવર્ગના મગજમાં આદિવાસી સમાજ પ્રત્યે ઘણી અપમાનજનક અને ધૃણાજનક ખોટી માહિતી ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવું લખાણ છાપીને આદિવાસી સમાજની પુસ્તકમાં એઇડ્ઝના કારણો દર્શાવતા લેખમાં માતા બહેનનોનું આબરૂ ઉપર હુમલો કર્યો છે. અને આદિવાસીઓને નીચા દેખાડવાના પ્રયત્નો કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ બાબતના લખાણ સામે આદિવાસી સમાજમાં ભારે ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વિશ્વના દેશોએ પણ યુ.એન.ઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ રહેણી કરણી રીતિ રિવાજોને માન સન્માન આપ્યું છે. તો બીજી તરફ ભારત દેશમાં આદિવાસીઓનો વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે. જેથી આવું લખાણ આપનાર પ્રકાશક સામે આઇપીસી અને એસેસીટી એક્ટ મુજબ કંપનીના માલિક અને લેખક સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આદિવાસી સમાજની મહિલાઓને બદનામ કરાઇ છે પ્રકાશક સામે આઇપીસી અને એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધવા માગ કરી છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">