VADODARA : કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય, કેન્દ્રીય આરોગ્ય ટીમના શહેરમાં ધામા

VADODARA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાબૂમાં આવેલો કોરોના એકાએક બેકાબૂ કઈ રીતે થઈ ગયો ? શું કોરોનાના વધતા કેસ માટે જનતા જવાબદાર છે કે પછી પ્રચારમાં બેફામ બનેલા નેતાઓ ?

VADODARA : કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય, કેન્દ્રીય આરોગ્ય ટીમના શહેરમાં ધામા
Follow Us:
| Updated on: Mar 04, 2021 | 8:30 PM

VADODARA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાબૂમાં આવેલો કોરોના એકાએક બેકાબૂ કઈ રીતે થઈ ગયો ? શું કોરોનાના વધતા કેસ માટે જનતા જવાબદાર છે કે પછી પ્રચારમાં બેફામ બનેલા નેતાઓ ? કેન્દ્રીય ટીમના મતે ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ માટે ચૂંટણી પ્રચારમાં થયેલી ભીડ જવાબદાર છે. વડોદરાની મુલાકાતે આવેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગના તબીબોની ટીમે તારણ કાઢ્યું છે કે વધતા કેસ માટે ચૂંટણી પ્રચાર દરમ્યાન જે રેલી થઈ અને આ રેલીઓમાં જે ભીડ ભેગી થઈ તે જવાબદાર છે. વડોદરામાં કેન્દ્રની ટીમે SSG કોવિડ હોસ્પિટલ અને લેબોરેટરીની મુલાકાત લીધી. કેન્દ્રની ટીમની સમીક્ષા પ્રમાણે, ચૂંટણી પ્રચારમાં એકઠી થયેલી ભીડના કારણે સંક્રમણ વધ્યું હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્રની ટીમ હવે આ સમીક્ષા રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">