અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત
વડોદરાના વધુ બે ગુજરાતીઓના કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોત થયા છે. જેમાં ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું મૃત્યુ થયું છે. આ બંને વ્યક્તિ મૂળ વડોદરાના રહેવાસી હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. જો કે બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. Web Stories View more આજનું રાશિફળ […]
વડોદરાના વધુ બે ગુજરાતીઓના કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોત થયા છે. જેમાં ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું મૃત્યુ થયું છે. આ બંને વ્યક્તિ મૂળ વડોદરાના રહેવાસી હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. જો કે બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા