કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, RAFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં રહેશે હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. RAFના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ RAFની વાર્ષિક પરેડની સલામી ઝીલશે. તો આ સાથે માણસામાં કુળદેવીના મંદિરે નવરાત્રી નિમિત્તે આરતી કરશે. આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનનું દાદા સાહેબ ફાળકે એવોર્ડથી થશે સન્માન, દાદા સાહેબનો ગોધરા સાથે […]
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. RAFના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ RAFની વાર્ષિક પરેડની સલામી ઝીલશે. તો આ સાથે માણસામાં કુળદેવીના મંદિરે નવરાત્રી નિમિત્તે આરતી કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો