AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર […]

ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ
| Updated on: Aug 12, 2020 | 2:45 PM
Share

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર મહાદેવનાં મંદિરે જન્માષ્ટમી હોવાથી દર્શને માટે ગયા હતા. જન્માષ્ટમીનાં તહેવારે વિધિ કંઈ અલગ લેખ લખ્યા હોય અને ત્રણેય દર્શન કર્યા બાદ દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા. દરિયામાં તીવ્ર મોજા ઊછળતા હોવાથી ત્રણેય યુવાનો દરિયાના પાણીમાં તણાયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો: રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">