AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર […]

ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ
| Updated on: Aug 12, 2020 | 2:45 PM
Share

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર મહાદેવનાં મંદિરે જન્માષ્ટમી હોવાથી દર્શને માટે ગયા હતા. જન્માષ્ટમીનાં તહેવારે વિધિ કંઈ અલગ લેખ લખ્યા હોય અને ત્રણેય દર્શન કર્યા બાદ દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા. દરિયામાં તીવ્ર મોજા ઊછળતા હોવાથી ત્રણેય યુવાનો દરિયાના પાણીમાં તણાયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો: રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">