AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: બહુચરાજીમાં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ ભક્તો માટે વ્યવસ્થા કરાઈ

દર્શનાર્થીઓને પૂર્વના દરવાજાથી તેમજ પગપાળા સંઘોને પશ્ચિમ દરવાજાથી પ્રવેશ અપાયો હતો. ગરમીને ધ્યાને રાખી મંદિર પરિસરમાં મંડપ બાંધવામાં આવ્યો છે, તો 100 સ્પ્રીંકલર ફૂવારા પણ ગોઠવવામાં આવ્યા છે.

Mehsana: બહુચરાજીમાં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ ભક્તો માટે વ્યવસ્થા કરાઈ
The fair was inaugurated by General Secretary Rajnibhai Patel, MLA Bharatji Thakor by cutting the ribbon.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:47 AM
Share

મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Bahucharaji) માં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ થયો છે. બહુચરધામે શરૂ થયેલા મેળા (Fair) માં મોટી સંખ્યામાં માઈભક્તો (devotees) ઉમટી પડ્યા છે. મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા રિબીન કાપીને વિધિવત મેળાનો પ્રારંભ કરાયો હતો. દર્શનાર્થીઓને પૂર્વના દરવાજાથી તેમજ પગપાળા સંઘોને પશ્ચિમ દરવાજાથી પ્રવેશ અપાયો હતો. ગરમીને ધ્યાને રાખી મંદિર પરિસરમાં મંડપ બાંધવામાં આવ્યો છે, તો 100 સ્પ્રીંકલર ફૂવારા પણ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે દર્શન માટે લાઇનમાં ઊભેલા ભક્તો માટે ઠંડુ પાણી તેમજ છાસની વ્યવસ્થા કરાઈ હતી. હાઇવે સ્થિત બહુચર ભોજનાલયમાં યાત્રિકો માટે ગરમાગરમ ભોજનની વિનામૂલ્યે સુવિધા પણ ઉભી કરાઇ છે. કાયદો-વ્યવસ્થા જાળવવા મેળામાં 7 પીઆઇ, 30 પીએસઆઇ સહિત 798 પોલીસ તૈનાત રહેશે.

મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડેપગે સેવાઆપી રહ્યા છે.10 લાખથી વધારે ભક્તોની સુખસગવડ માટે વિવિધ કમીટીઓ અને ટ્રસ્ટીઓ કાર્યરત છે. કલેકટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar: 15 લાખની લાંચના કેસમાં અધિકારીના લોકરમાંથી રૂ. 81.27 લાખના સોના અને પ્લેટિનમના દાગિના, રોકડ મળ્યાં

આ પણ વાંચોઃ વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">