રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે, આ જિલ્લાઓમાં હિટવેવની આગાહી

રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે. એક દિવસ હિટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 7:46 PM

રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડશે. એક દિવસ હિટવેવ (Heat wave) બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ (Red alert) અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે. મહત્વનું છે કે, ઉત્તરી પશ્ચિમમાં પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદ 44 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.

ગુજરાતમાં મે મહિનો આકરો બન્યો

ગુજરાતમાં ઉનાળો આકરી ગરમી વરસાવી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. એક દિવસ હીટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ ઘટવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક દિવસ બાદ તાપમાન 44 ડિગ્રીથી નીચે જશે. તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">