કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર અપનાવશે T-3ની સ્ટ્રેટેજી, જાણો તમામ વિગત
હવેથી લક્ષણો ધરાવતા લોકોનો કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને જો બંને ટેસ્ટ નેગેટિવ આવે તો તેનો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરવાનો રહેશે. રાજ્ય સરકારે એક પરિપત્રના માધ્યમથી આ આદેશ કર્યો છે. કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર ટી-થ્રીની સ્ટ્રેટેજી અપનાવશે, એટલે કે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની સ્ટ્રેટેજીથી કોરોનાને કાબૂમાં લેવા […]
હવેથી લક્ષણો ધરાવતા લોકોનો કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને જો બંને ટેસ્ટ નેગેટિવ આવે તો તેનો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરવાનો રહેશે. રાજ્ય સરકારે એક પરિપત્રના માધ્યમથી આ આદેશ કર્યો છે. કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર ટી-થ્રીની સ્ટ્રેટેજી અપનાવશે, એટલે કે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની સ્ટ્રેટેજીથી કોરોનાને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરાશે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેના RT-PCR ટેસ્ટ કરવા હાઈકોર્ટમાં રિટ થઈ હતી.
આ પણ વાંચો: અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો