સ્વામીનારાયણ સંતનો આ Video કેમ થયો વાયરલ ? એવું તો શું બોલી ગયાં સંત ? જાણવા અને જોવા માટે Click કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અત્યંત પ્રભાવિત થઈ ગયેલા એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોટાદ જિલ્લાના કુંડલધામ સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો આ વીડિયો આજકાલ ચર્ચામાં છે કે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત દેખાઈ રહ્યા છે. Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અત્યંત પ્રભાવિત થઈ ગયેલા એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બોટાદ જિલ્લાના કુંડલધામ સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો આ વીડિયો આજકાલ ચર્ચામાં છે કે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત દેખાઈ રહ્યા છે.
સ્વામી આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. તેઓ મોદીની કામગીરીથી એટલા પ્રભાવિત છે કે સભામાં બેઠેલા સત્સંગીઓને તેમણે ત્યાં સુધી કહી દીધુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગર આપણે સુરક્ષિત રહીશુ તેમ લાગતું નથી. માટે હજુ પાંચ વર્ષ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જરૂર છે.
Videoમાં આપ પણ સાંભળો શું કહી રહ્યા છે આ સ્વામી :
[yop_poll id=563]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]