Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પોર્ટ અને ફ્લાઇટ વિના સુરત-દુબઇ વચ્ચે કાપડ અને હીરા ઝવેરાતનો વેપાર અશક્ય

તાજેતરમાં દુબઇની કાઉન પેલેસ હોટેલમાં ઇન્ડિયન ટેક્ષટાઇલ એક્ષ્પોનું આયોજન કરી આવેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેશનને એવી પણ માહિતી મળી છે કે સુરતથી દુબઇ કાપડ તેમજ ગારમેન્ટસ મોકલી શકાય તે માટે સૌથી સરળ અને સસ્તો રસ્તો દરીયાઇ માર્ગનો છે .

Surat : પોર્ટ અને ફ્લાઇટ વિના સુરત-દુબઇ વચ્ચે કાપડ અને હીરા ઝવેરાતનો વેપાર અશક્ય
Trade of textiles and diamond jewelery impossible between Surat-Dubai without port and flight(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:23 AM

તાજેતરમાં કેન્દ્ર સરકારથી લઇને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે(SGCCI)  સુરત અને દુબઇ વચ્ચે ટેક્ષટાઇલ (Textile) અને હીરા ઝવેરાત (Diamond Jwellery)ના સીધા વેપારને(Business )  શક્ય બનાવવા માટે વિચાર વિમર્શ કર્યો હતો . આ વિચાર વલોણાનો નિષ્કર્ષ એ આવ્યો છે કે સુરત દુબઇ વચ્ચે દૈનિક સીધી ફલાઇટ વગર હીરા ઝવેરાતનો વેપાર તેમજ દેશના પોર્ટસ ( બંદરો ) પરથી કાપડ નિકાસની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી સુરત દુબઇ (Surat-Dubai) વચ્ચે સીધો વેપાર શક્ય બની શકે તેમ નથી.આવી પરિસ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે દુબઇના સ્થાનિક ડેલિગેશન તેમજ અમિરાત એરલાઇન્સ સાથે કરેલી વાતચીત અનુસાર સુરતમાં રન – વેની સમસ્યાને કારણે વાઇડ ગેજ પ્લેનનું ઉડાન , ઉતરાણ શક્ય નથી . પરંતુ , અમિરાતની જ કંપની ફલાય દુબઇ એરલાઇન્સ અન્વયે નેરો પ્લેન ફેસેલિટી ઉપલબ્ધ થાય તેમ છે.

ત્યારે જો સુરતથી દુબઇ વચ્ચે નેરો પ્લેનથી દૈનિક ફ્લાઇટ શરૂ થાય તો જ સુરત અને દુબઇ વચ્ચે હીરા , ઝવેરાતના કારોબાર માટે સીધો સેતુ પ્રસ્થાપિત કરી શકાય તેમ છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સે દુબઇ અને ભારત સરકારના યોગ્ય અધિકારીઓ સમક્ષ પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

એવી જ રીતે તાજેતરમાં દુબઇની કાઉન પેલેસ હોટેલમાં ઇન્ડિયન ટેક્ષટાઇલ એક્ષ્પોનું આયોજન કરી આવેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેશનને એવી પણ માહિતી મળી છે કે સુરતથી દુબઇ કાપડ તેમજ ગારમેન્ટસ મોકલી શકાય તે માટે સૌથી સરળ અને સસ્તો રસ્તો દરીયાઇ માર્ગનો છે .

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પરંતુ , મોટી મુશ્કેલી એ છે કે ભારતના કેટલાક બંદરો પરથી કાપડની નિકાસ માટે હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી . આથી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ અંગે પણ કેન્દ્ર સરકારના સક્ષમ ઓથોરિટીને આ મુદ્દા પર ઘટતું કરવા માટે રજૂઆત કરવાનું આયોજન ચાલી રહ્યું છે . આમ, ફ્લાય દુબઈના નેરો પ્લેનને દૈનિક મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે પોર્ટ પરથી કાપડ નિકાસ માટે એક્સેસ ઓપન કરવું પણ જરૂરી છે.

આ પણ વાંચો :

રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું

Surat : 50 હજારનો પગાર ધરાવતા શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કે જીપીએફના નાણાં અપાવવા 7 હજારની લાંચ માંગી, એસીબીએ કરી ધરપકડ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">